1 September, 2024
Home Blog Page 6
ખાદી વેંચાણમાં KVICએ સર્જ્યો રેકોર્ડઃ ૧.૫૦ લાખ કરોડનું ટર્નઓવરઃ ૧૦ વર્ષમાં ઉત્‍પાદનમાં ૩૧૫% વધારો થયો...
પ્રધાનમંત્રી મોદીના નેતૃત્‍વ હેઠળ, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC), ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્‍યમ ઉદ્યોગ મંત્રાલયે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં ઉત્‍પાદન, વેચાણ અને નવી રોજગાર સર્જનમાં નવો રેકોર્ડ બનાવ્‍યો છે. KVICના અધ્‍યક્ષ મનોજ કુમારે નવી દિલ્‍હી ખાતેની તેમની ઓફિસમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે કામચલાઉ આંકડાઓ જાહેર કર્યા. અગાઉના તમામ આંકડાઓને પાછળ છોડીને, નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪ ની સરખામણીમાં વેચાણમાં...
અનંત અને રાધિકાની ગ્રાન્ડ વેડિંગમાં ૨૫૦૦ વાનગીઓ : પ્રાઇવેટ જેટ તૈયાર : રિટર્ન ગીફટમાં કરોડોની વોચ.....
મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમના નાના પ્રિય અનંતના લગ્નમાં કોઈ કસર છોડતા માંગતા નથી. અનંત અંબાણી ૧૨ જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્નમાં બંધનમાં બંધાશે. લગ્નના તમામ કાર્યક્રમો ત્રણ દિવસ સુધી ચાલશે અને ૧૪ જુલાઈના રોજ સમાપ્ત થશે. લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. હાલમાં જ સંગીત અને હલ્દી સમારોહ યોજાયો હતો, જેમાં પરિવારના સભ્યો સિવાય ઘણા ફિલ્મ...
૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષના બજેટમાં આવકવેરા મુકત આવક રૂપિયા પાંચ લાખ થવાની શકયતા
૧૧: જુલાઇની ૨૩મીએ રજુ કરવામાં આવનાર ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષના બજેટમાં આવકવેરા મુકત આવક રૂા. ૨.૫ લાખથી વધારીને રૂા. ૫ લાખ કરી દેવામાં આવે તેવી સંભાવના છે. આ રીતે સ્‍ટાન્‍ડર્ડ ડિડક્‍શન, હોમલોનનું વ્‍યાજ, વેરા રાહતની જોગવાઇઓ જોતા વાર્ષિક રૂા. ૮.૫૦ લાખ સુધીની આવક પર કોઇ જ આવકવેરો ન લાગે તેવી સંભાવના છે. આગામી બજેટમાં રજુ કરવામાં આવનારા સંભવિત સુધારાઓને ધ્‍યાનમાં લેતા...
૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષના બજેટમાં ગ્રામીણ ભારતને રોજગાર પર વધુ ફોકસ રહેશેઃ ગોલ્‍ડમેન સાક્‍સ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ૨૩ જુલાઈએ મોદી સરકારની ત્રીજી ટર્મનું પહેલું બજેટ રજૂ કરવાનાં છે અને ગોલ્‍ડમેન સાક્‍સના ઇકોનોમિસ્‍ટો જણાવી રહ્યા છે કે આ બજેટ વેલ્‍ફેર સ્‍કીમો પર નાણાં ખર્ચવાને બદલે રોજગાર અને ગ્રામીણ ભારત પર વધારે ફોકસ ધરાવતું રહેશે. મોદી સરકાર વચગાળાના બજેટમાં નિર્ધારિત ગ્રોસ ડોમેસ્‍ટિક પ્રોડ્‍યુસના ૫.૧ ટકાના રાજકોષીય ખાધના લક્ષ્યાંકને વળગી રહેશે. બજેટમાં એરક્રાફટ મેન્‍યુફેક્‍ચરિંગની સાથે-સાથે રમકડાં,...
વાહ સરકારી બાબુઓ વાહ...! કૃષિમંત્રીને ખબર જ નથી કે એક કિલો દાળના શું ભાવ છે : લોકોએ કરી ટિકા
કેવી કરુણતા છે કે આ દેશના કૃષિમંત્રીને દાળના કિલોના ભાવની જ ખબર નથી! કૃષિમંત્રી સુર્યપ્રતાપ શાહીએ મીડીયા સાથે વાતચીતમાં દાળની કિંમતોને લઈને ઉઠેલા સવાલના જવાબમાં તેમણે દાળો કર્યો હતો કે 100 રૂપિયા કિલોથી વધુ ભાવ દાળના નથી, જયારે સવાલ ફરીવાર પુછાયો તો મંત્રી જવાબ આપવાનું ટાળ્યું હતું. દાળની કિંમતોને લઈને કૃષિમંત્રીના દાવાને લઈને સોશ્યલ મીડીયામાં તેમની ટિકા થઈ રહી છે....
ધ ગ્રાન્ડ વેડિંગ , અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં 12 રાષ્ટ્રોના પૂર્વ પ્રમુખો અને ટોચની હસ્તીઓ હાજરી આપશે...
ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંતના રાધીકા મર્ચન્ટ સાથે યોજાનારા લગ્નમાં વિશ્ર્વના જુદા જુદા દેશોના ડઝન જેટલા પૂર્વ પ્રમુખો ઉપરાંત ટોચની કંપનીઓના વડા તથા રીયાલીટી શોના વિખ્યાત સ્ટાર કીમ કરદીશીયન સહીતના મહાનુભાવો હાજરી આપશે. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર અને બોરીસ જોનસન, અમેરીકાના પૂર્વ ગૃહમંત્રી જહોન કેરી, કેનેડાના પૂર્વ વડાપ્રધાન સ્ટીફન હાર્પર, સ્વીડનના પૂર્વ વડાપ્રધાન કાર્લ બીલ્ડટ, જેવા...
શરમજનક : શહીદ કેપ્ટન અંશુમનની પત્ની પર અભદ્ર ટિપ્પણી કરનાર સામે એનસીડબલ્યુ ખફા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ હાલમાં સિયાચિનના બર્ફીલા પહાડ પર પોતાના સાથીઓને મોતના મુખમાંથી બચાવતી વખતે પોતાનો પ્રાણ ત્યજી દેનારા ભારતીય સેનાના કેપ્શન અંશુમન સિંહની પત્ની સ્મૃતિ સિંહ અને માને મરણોપરાંત કીર્તિ ચક્ર સોંપવામાં આવ્યું. જેવો કીર્તિ ચક્ર આપવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, સૌ કોઈ કેપ્શન અંશુમનની બહાદુરીના વખાણ કરી રહ્યા છે. આટલી નાની ઉંમરમાં વિધવા થયેલી સ્મૃતિ પ્રત્યે લોકોએ...
તમે જાણો છો ??? જામા મસ્જિદની જગ્યાએ વર્ષો પહેલા ‘રૂદ્ર મહાલય’ નામનું હિન્દુ મંદિર હતું ....
હાલમાં ઉત્તર ગુજરાતના સિદ્ધપુર શહેરની એક મસ્જિદનો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં કહેવામાં આવે છે કે સિદ્ધપુરની જામા મસ્જિદ પહેલા રૂદ્ર મહાલય નામનું મંદિર હતું. હવે આ બાબત કોર્ટમાં ગઈ છે. કોર્ટમાં આ મસ્જિદ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દાવામાં કહેવામાં આવ્યું છે કે સૌ પ્રથમ ખિલજીના શાસન દરમિયાન આ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ દાવો...
અમેરિકામાં તોફાન બેરીલે મચાવી તબાહી, 23 લાખ ઘરોમાં વીજળી ગુલ....
અમેરિકાના ટેક્સાસમાં સોમવારે મોડી સાંજે ત્રાટકેલા જોરદાર તોફાન બેરીલે તબાહી મચાવી દીધી હતી. જોરદાર પવન ફૂંકાયો હતો અને વરસાદ પણ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. નેશનલ હરિકેન સેન્ટરે જણાવ્યું હતું કે બેરીલ કેટેગરી વન હરિકેન તરીકે માટાગોર્ડા નજીક લેન્ડફોલ કર્યા પછી શાળાઓ, બિઝનેસ, ઓફિસો અને નાણાકીય સંસ્થાઓ બંધ કરવામાં...
‘ચિંતન શિબિર : લોક પ્રશાસન કા મોદી મંત્ર’ પુસ્તકની પ્રથમ આવૃત્તિ ડો. માંડવીયાએ રાષ્ટ્રપતિને અર્પણ કરી
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ તેમના દ્વારા લેખિત ‘ચિંતન શિબીર: લોકપ્રશાસન કા મોદી મંત્ર’ પુસ્તકની પ્રથમ આવૃત્તિ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મુજીને 10 જુલાઈ 2024 ના રોજ રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે અર્પણ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર વહીવટમાં નિર્ણય પ્રક્રિયા માટે તથા વિકાસના રોડ મેપ તૈયાર કરવા માટે ચિંતન શિબિર પુસ્તકની એક પદ્ધતિ અપનાવેલી છે. જેના આધારે અલગ અલગ મંત્રાલયો...
error: Content is protected !!
Subscribe for notification