Latest News
ચૂકવણા સાથેના વેચાણ દસ્તાવેજમાં ફેરફાર ન થઇ શકે:સુપ્રીમ
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે વેચાણ દસ્તાવેજ અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં અદાલતે નોંધ્યું છે કે, એકવાર વેચાણ પેટેની રકમની ચુકવણી થઇ ગયાં દસ્તાવેજમાં...
માર્ગ અકસ્માતો ઘટાડવા‘નટુભાઈ ત્રિવેદી’ની 40 વર્ષની અનોખી સેવા
રાજ્યમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે.. જેની સામે સરકાર પણ અકસ્માત નિવારવા માટે અથાગ પ્રયત્નો કરી રહી છે.. તેમ છતા અકસ્માતના બનાવો વધારે...
ગુજરાતમાં એક વર્ષમાં 13 પરિવારોનો સામુહિક આપઘાત
છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 13 થી વધુ પરિવારોએ સામુહિક આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે ત્યારે આત્મહત્યાની ઘટનાઓ રોકવા માટે ભાજપ સરકાર સદંતર નિષ્ફળતા અને...
સુરત:નર્સિંગ કર્મચારીઓનું વિવિધ માંગણી સાથે વિરોધ પ્રદર્શન
સુરત શહેરમાં નર્સિંગ કર્મચારીઓએ વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં શહેરના 500 નર્સિંગ કર્મચારીઓ જોડાયા છે. મહાનગર પાલિકા...
રાજકોટમાં રખડાવાતા 1193 ઢોર અને જાહેરમાં થુંકતા 457 શખ્સો કેમેરામાં કેદ
રાજકોટ મહાપાલિકાએ રૂ।.૭૦ કરોડના ખર્ચે વર્ષો પહેલા શહેરમાં ૧૦૦૦ લોકેશનો પર અદ્યતન કેમેરા ફીટ કર્યા છે ત્યારે ગત અઢી માસમાં રસ્તે રઝળાવાતા ૧૧૯૭ ઢોર...
ગુજરાતે ઉર્જા,તેલ,ગેસ અને રસાયણ ક્ષેત્રે 6.88 લાખ કરોડ રૂપિયાના MOU કર્યા
દેશના ગ્રોથ એન્જિન અને વિકાસના રોલ મોડેલ ગુજરાતમાં દેશ-વિદેશના ઉદ્યોગ-રોકાણકારોને નિવેશ માટે પ્રેરિત કરતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે બુધવારે એક જ દિવસમાં...
રાજકોટ કિશાનપરા ચોકમાં અયોધ્યા રામ મંદિરની અલૌકિક અનુભૂતિ
અવધની ધરામાં આગામી તા. રર જાન્યુઆરીએ રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાના હોય તે પૂર્વે સમગ્ર દેશની ધર્મપ્રેમિ પ્રજા સાધુ, સંતો, મહંતો આ અદભુત ક્ષણનો...
સુરત:મંદિરેથી દર્શન કરી પરત ફરતું બાળક ટ્રકની અડફેટે આવતાં હાથ કપાયો
સુરતના રસ્તા પર દોડતાં ભારે વાહનો છાસવારે અકસ્માત સર્જતા હોય છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં એક ટ્રકે કહેર મચાવ્યો હતો. મંદિરેથી દર્શન કરીને પરત ફરતું...
લોકસભા સામાન્ય ચૂંટણી – 2024ને અનુલક્ષીને જેતપુર ખાતે બેઠક યોજાઈ
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 ને અનુલક્ષીને રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનાં મદદનીશ ચૂંટણી અધિકારી 11-પોરબંદર લોકસભા મતદાર વિભાગ(74-જેતપુર વિધાનસભા મતદાર વિભાગ) અને નાયબ જિલ્લા...
વોર્ડ નં.5માં રૂ.3.50 લાખના ખર્ચે પેવીંગ બ્લોકના કામનું ખાતમુહુર્ત કરતાં અશ્ર્વિન મોલીયા
આજ તા.03/01ના રોજ વોડ નં.05માં જનભાગીદારી યોજનાહેઠળ આંબા ભગત સોસાયટીમાં અંદાજે રૂ.3.50 લાખના ખર્ચે પેવીંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહુર્ત શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલીયાના...
આઈશ્રી સોનલમાંની કર્મભુમી તથા સમાધી સ્થાન કણેરી મુકામે પરમ પૂ.આઈશ્રી સોનલમાંનો શતાબ્દી મહોત્સવ ઉજવાશે
આઈશ્રી સોનલમાંની કર્મભુમિ તથા સમાધી સ્થાન કણેરી મુકામે પરમ પૂ.આઈશ્રી સોનલમાં શતાબ્દી મહોત્સવ ઉજવવમાં આવશે. જેમાં સમસ્ત ચારણ સમાજ તથા સોનલમાંના સેવક-સમાજ, ભાવિકો-ભકતોને લાભ...
વરસાદની તંગીથી અનેક ડેમો ખાલી
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ રાજકોટ કલેકટર મારફત મુખ્યમંત્રી, સિંચાઈમંત્રી અને કૃષીમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યું છે. કે,ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા...
સરગમ પરિવારે 2024ના વર્ષનું કર્યુ ગ્રાન્ડ વેલકમ
સરગમ પરિવાર દર વર્ષે વર્ષના છેલ્લા દિવસે નવા વર્ષને આવકારવા માટે અને વિદાય લઇ રહેલા વર્ષને બાય બાય કહેવા માટે વિશિષ્ઠ કાર્યક્રમ યોજે છે...
ફેમીલી પ્લાનિંગ એશોસીએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ દ્વારા તારુણ્ય સ્વાસ્થ્ય વિષયક કાર્યક્રમ સંપન્ન
તાજેતરમાં ફેમીલી પ્લાનિંગ એશોસીએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ દ્વારા જ્ઞાન સૌરભ સ્કુલમાં તરુણો માટે સ્વાસ્થ્ય વિષયક સેમીનાર યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ...
કાલે રાજકોટ શહેરમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનું વિશાળ સ્નેહમિલન યોજાશે
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કામ કરતી શ્રી ખોડલધામ સમિતિ નોર્થ ઝોન, વેસ્ટ ઝોન અને સાઉથ ઝોન રાજકોટ શહેર દ્વારા રાજકોટ શહેરમાં આગામી તારીખ...