1 December, 2023
Home Blog
તારાપુર હાઈવે પર ટ્રકે ઈકોને કચડી નાખી
PI, DYSP  ઘટના સ્થળે, મૃતકોને ગાડી માંથી બહાર કાઢવાની કામગીરી શરુ આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક સવારે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં 10 જેટલા લોકોનાં મોત થયાં છે. ઈકોમાં સવાર લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. અસ્કમાતને પગલે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં અને પોલીસને જાણ કરતાં PI અને DYSP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા...
રાજકોટ
ચોરાઉ બાઈક સાથે બે શખ્સોની ધરપકડ જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર ૨૫ વારીયા ક્વાર્ટરમાં ભરવાડ યુવાનના બંધ મકાનમાંથી રૂ. ૪૫ હજારની મતાની ચોરી કરનાર શખ્સને પોલીસે દબોચી લઇ મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ જામનગર રોડ પર મારવાડી વાસ પાસે ઘંટેશ્વર ૨૫ વારીયા ક્વાર્ટરમાં રહેતા જેઠાભાઈ કારાભાઈ ટોપટા નામના ભરવાડ યુવાનનાં મકાનને કોઈ અજાણ્યા શખ્સોએ નિશાન...
રાજકોટ
પામ યુનિવર્સલનાં પાર્કિંગમાં પાર્ટીમાં ૧૫૦ માણસોનું જમણવાર કરતા ગુનો નોંધાયો ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર આવેલા પામ યુનિવર્સલ ફ્લેટનાં પાર્કિંગમાં બર્થડે પાર્ટીનું આયોજન કરતા કેટરર્સનાં સંચાલક સહિત બે શખ્સો સમે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત મુજબ ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર આવેલા પામ યુનિવર્સલ ફ્લેટનાં પાર્કિંગમાં ૧૫૦ માણસોનું જમણવાર ચાલતું હોવાની હકીકત યુનિવર્સીટી પોલીસને મળતા પોલીસ કાફલો...
ગંગામેયાના કાંઠે મૃતદેહો
કાંઠે ૨ હજારથી વધુ મૃતદેહોની પથારી ગામડાઓમાં કોરોનાએ હાહાકાર મચાવતા અંતિમ સંસ્કારના ઓલાકડાની અછત Subscribe Saurashtra Kranti here આર્થિક તંગીને કારણે ગંગાના ખોળે મૃતદેહોને પ્રવાહિત કરવા મજબુર લોકો Read About Weather here ચારેય તરફ શ્વાન, ગીધ અને કાગડાઓ મૃતદેહોફોલી રહ્યાનાકમકમાટી ભર્યા દ્રશ્યો કાનપુરથી ૧૧૦૦ કિ.મી. સુધી ગંગા કિનારે ચારેય તરફલાશોના ઢગલાથી હાહાકાર
વારાણસી:એક વર્ષ સુધી માતાના મૃતદેહ સાથે રહી દીકરીઓ
મૃતક મહિલાની બે પુત્રીઓની ઉંમર 19 વર્ષ અને 27 વર્ષ છે. બંને દીકરીઓ એક વર્ષથી માતાનાં મૃતદેહ સાથે રહેતી હતી. થોડા દિવસ પહેલા પડોશીઓને શંકા ગઈ હતી. તેણે મહિલાના સંબંધીઓને જાણ કરી. Visit Saurashtra Kranti Homepage here બનારસમાં બનેલી એક ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે. બે દીકરીઓ એક વર્ષથી માતાના મૃતદેહ સાથે રહેતી હતી. આશ્ચર્યની વાત...
રાજકોટ:અમીન માર્ગ પર બિલ્ડરના ફ્લેટમાં બે વર્ષથી ચાલતી કલબમાં જુગાર રમતા પાંચ ઝબ્બે
રાજકોટના મધ્યસ્થમાં આવેલા શાસ્ત્રી મેદાન નજીકની એવરેસ્ટ બિલ્ડીંગના નવમા માળે ગઈકાલે એ ડિવિઝન પોલીસ દ્વારા દરોડો પાડી મોટી જુગાર ક્લબ પકડી પાડી હતી જેમાં ૨૫ શખ્સોની ધરપકડ કરી હતી. Visit Saurashtra Kranti Homepage here ત્યારે તે બાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ વાય.બી.જાડેજાની ટીમ દ્વારા શહેરમાં બે સ્થળે જુગારના દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા...
મોરબી ઝુલતા પુલની દુર્ઘટના પાછળ એન્જીનીયરીંગની ખામી જવાબદાર:ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે બુધવારે મોરબીના ઝૂલતા પુલના સમારકામને “એન્જિનિયરિંગ આપત્તિ” ગણાવ્યું હતું અને રાજ્ય સરકારને રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં બે સદીઓ જૂના પુલ પર સમારકામ કરતી વખતે ભૂલનું પુનરાવર્તન ન કરવા જણાવ્યું હતું. Visit Saurashtra Kranti Homepage here ગોંડલમાં જૂના પુલોની જર્જરિત હાલત અંગે ફરિયાદ કરતી પીઆઈએલની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી...
જામનગર : ધારાસભ્ય રીવાબા જાડેજાએ 5 ડાયાબિટીક બાળકોને દત્તક લીધા
જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા પાંચ ડાયાબીટીક બાળકોની દવાનો એક વર્ષનો ખર્ચ આપવાની જાહેરાત કરી પાંચ બાળકોને દતક લઈ પ્રેરણારૂપ વિચાર સમાજને આપ્યો હતો. Visit Saurashtra Kranti Homepage here જુવેનાઈલ ડાયાબીટીઝ ફાઉન્ડેશન જામનગર દ્વારા છેલ્લા 17 વર્ષથી જુવેનાઈલ ડાયાબીટીક બાળકો માટે સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે. જેના ભાગરૂપે તારીખ 26 ના રોજ બ્રહ્મ...
YouTube વિડિયોમાં ડીપફેકનો ઉપયોગ થશે તો Google કરશે એલર્ટ
Google હવે ડીપફેકનો સામનો કરવા માટે નવી વ્યૂહરચના અપનાવવા જઈ રહ્યું છે. સર્ચ એન્જિન નિયમોને કડક બનાવશે. અને YouTube પર સામગ્રી પોસ્ટ કરનારાઓએ કોઈપણ કૃત્રિમ અથવા AI-જનરેટેડ સામગ્રી જાહેર કરવી પડશે. Visit Saurashtra Kranti Homepage here ગૂગલે કહ્યું કે તે તેની ગોપનીયતા વિનંતી પ્રક્રિયાનો ઉપયોગ કરીને યુટ્યુબમાંથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અથવા અન્ય કૃત્રિમ અથવા સિન્થેટિક...
સુરત:સચિન GIDCની એથર કંપનીમાં લાગેલી આગમાં 7 કર્મચારીના મળ્યા મૃતદેહ
સુરતમાં સચિન GIDCની એથર કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટનામાં મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે એથર કંપનીમાં લાગેલા આગ બાદ હવે કંપનીમાંથી 7 કર્મચારીના મૃતદેહ મળ્યા હતા. મહત્વનું છે કે, ગઈકાલે કંપનીમાં લાગેલ આગમાં 27 કર્મચારી દાઝ્યા હતા. Visit Saurashtra Kranti Homepage here જેમાં 7 કર્મચારી ગુમ થયા બાદ હવે તેમના મૃતદેહ મળી આવ્યા છે. અહીં...
સૌની યોજના,સૌને ફળી:આજી ડેમમાં ૬ વર્ષમાં ૩૪ વખત નર્મદાના નીર ઠાલવાયા
'સૌની યોજના' મારફત નર્મદા મૈયાના નીરના શહેરના પાણી પુરૃ પાડતા આજી-૧ ડેમ ખાતે આગમનના મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ એ વધામણા કર્યા હતા. Visit Saurashtra Kranti Homepage here આજી-૧ ડેમમાં તબક્કાવાર ૧૮૦૦ એમ.સી.એફ.ટી. પાણી નર્મદા મૈયાના નીરથી ઠલવાશે. રાજ્ય સરકાર દ્વારા 'સૌની યોજના' મારફત જુન-૨૦૧૭થી કુલ ૩૪ વખત નર્મદા મૈયાનું નીર પુરૃ પાડવામાં...
ભાજપના ઉમેદવારને ચૂંટણીમાં એક મત ઓછો મળે તો પણ દુ:ખ થાય છે:પાટીલ
જેના નેતૃત્વમાં ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય પ્રાપ્ત થયો, જેમના નેતૃત્વમાં કાર્યકર્તાઓ જનસેવાકિય કાર્યોમાં મોખરે રહે છે તેમજ પેજ સમિતિના પ્રણેતા એવા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજી વિક્રમ સંવત 2080 ના નવા વર્ષે જિલ્લાના કાર્યકરોને મળી નવા વર્ષની શુભકામના પાઠની પ્રેરણાદાયક સંબોધનથી ઉર્જાનો સંચાર કરે છે. Visit Saurashtra Kranti Homepage here ત્યારે આજે ઝાલાવાડની ઘીંગી ધરા પર...
ભારતીય ક્રિકેટટીમના કોચ પદે રાહુલ દ્રવિડ યથાવત : કોન્ટ્રાક્ટ લંબાવાયો
ભારતીય ટીમના હેડકોચ તરીકે રાહુલ દ્રવિડને યથાવત રાખવાનો નિર્ણય ક્રિકેટ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે. આ સિવાય સપોર્ટ સ્ટાફ પણ યથાવત રહેશે. ભારતીય ક્રિકેટ બોર્ડે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે વર્લ્ડકપ ખત્મ થયા બાદ હેડકોચ તરીકે રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હતો. Visit Saurashtra Kranti Homepage here કોન્ટ્રાક્ટ લંબાવવા બોર્ડે દ્રવિડ સાથે વાટાઘાટો કરી હતી અને...
ટાટનું પરિણામ જાહેર:37 ટકા ઉમેદવારોએ 120થી વધુ માર્ક મેળવ્યા
રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ધો.11 અને 12માં શિક્ષક બનવા માટે લેવામાં આવેલી ટાટ શિક્ષક અભિરૂચી ટેસ્ટ મેઇન્સનું પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષામાં કુલ 41250 ઉમેદવારો પૈકી 15,233 એટલે કે 36.92 ટકા ઉમેદવારોએ 120થી વધુ માર્કસ મેળવ્યા છે. જયારે 140થી વધારે ગુણ મેળવનારા ઉમેદવારોની સંખ્યા 2564 છે. Visit Saurashtra Kranti Homepage here ...
error: Content is protected !!
Subscribe for notification