3 September, 2024
Home Blog Page 26
જય બાબા બરફની અને બમ બમ ભોલેના નાદ સાથે યાત્રાઓનું પ્રથમ ટોળું અમરનાથ પહોંચ્યું ...
બર્ફાની બાબા અમરનાથના દર્શને તીર્થયાત્રીઓનું પ્રથમ જૂથ આજે પવિત્ર અમરનાથની ગુફાએ બાબા અમરનાથના દર્શન માટે રવાના થઈ ગયુ હતું. બમ બમ ભોલેના જયઘોષની સાથે શનિવારે ભકતોને બાબા અમરનાથના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. શુક્રવારે સવારે જમ્મુથી બમ બમ ભોલે અને જય બાબા બર્ફાનીના જયઘોષ લગાવતા ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 4603 શ્રદ્ધાળુઓ કાશ્મીર જવા રવાના થયા હતા, જે મોડી સાંજ કાજી...
અદાણી ગ્રુપે 30 ચીની ઇન્જિનીયરો માટે વિઝા માંગી...
સરહદી વિવાદને કારણે ‘બોયકોટ ચાઈના’ અભિયાન વચ્ચે પણ ચીન સાથેના વ્યાપાર વ્યવહાર સર્વોચ્ચ સ્તરે પહોંચ્યાના રિપોર્ટ વચ્ચે હવે સરકારની નજીકની ગણાતા અદાણી ગ્રુપે પોતાની કંપનીના ચાઈનીઝ ભાગીદારોના ઈજનેરોને વિઝા આપવા કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી છે. અદાણી ગ્રુપની સોલાર ઉત્પાદન ક્ષેત્રે કાર્યરત કંપની દ્વારા ચીનના અંદાજીત 30 એન્જીનીયરોને વિઝા માટે કેન્દ્ર સરકારની મંજુરી માંગી છે. ઈન્ફ્રાસ્ટ્રકચરની માઈનીંગ ક્ષેત્ર સુધી સોલાર...
ઈશા અંબાણીએ પણ માતાની જેમ જ IVF દ્વારા ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો અને કહ્યું ... જાણો
હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે તેના ટ્વિન્સનો જન્મ IVF દ્વારા થયો હતો.ઈશાએ કહ્યું કે તે પોતાના અંગત જીવનનો આ ભાગ જણાવીને IVF નોર્મલ કરવા માંગે છે. તેણીએ કહ્યું, ’મને આશા છે કે લોકો IVF વિશે ખુલીને વાત કરશે અને તેને વર્જિત બનાવશે નહીં. કોઈએ શરમ અનુભવવી જોઈએ કે એકલતા અનુભવવી જોઈએ નહીં. આ એક મુશ્કેલ...
ધોધમાર વરસાદ : રાજકોટના ન્યારી સહિત સૌરાષ્ટ્રનાં 11 ડેમોમાં નવા નીરનું આગમન ...
સૌરાષ્ટ્રમાં સતત પડી રહેલા વરસાદનાં પગલે જુદા-જુદા જિલ્લાનાં જળાશયોમાં નવાનીરની આવક થઈ રહી છે ત્યારે, છેલ્લા 24 કલાક દરમ્યાન રાજકોટ જિલ્લાનાં પાંચ સહિત સૌરાષ્ટ્રનાં 11 ડેમોમાં નવાનીરની આવક થઈ હતી, જેમાં ખાસ કરીને રાજકોટ જિલ્લાનાં છાપરવાડી-2 ડેમમાં 24 કલાકમાં જ 10 ફુટ જેટલુ નવું પાણી ઠલવાયુ હતું. આ ઉપરાંત રાજકોટ જિલ્લાનાં મોજ ડેમમાં પોણા બે ફુટ, ફોફળમાં પોણો ફુટ તથા...
માતાની મમતા લજવાઈ કે પછી પતિનો ન મળ્યો પ્રેમ ??માતાએ ઝેરી લિકવિડ પી પુત્રીને બાથમાં દબાવી દીધી: બે કસૂર બાળકીનું મોત: જાણીયે સમગ્ર ઘટના વિશે...
રાજકોટમાં કણકોટ રોડ પર શ્યામ ઉપવનની પાછળ ફ્લોર પ્લાઇન બ્લોકમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. પટેલ કારખાનેદારની પત્નીએ વાસણ સાફ કરવાનું લિકવિડ પી આપઘાતનો પ્રયાસ કર્યા બાદ તેની એકની એક બે વર્ષની પુત્રીને પણ સાથે બાથમાં દબાવી દિધી હતી. બાદમાં માસૂમ બાળકી બેભાન થઈ જતાં તેણીએ તેના પતિને ફોન કરી જાણ કર્યા બાદ દોડી આવેલ પતિએ પત્ની અને પુત્રીને...
રાજ્યમાં મેઘમહેર યથાવત : દક્ષિણ ગુજરાતમાં 1 થી 4.5 ઇંચ ...
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગઇકાલે પણ હળવો-ભારે વરસાદ યથાવત રહ્યો હતો. રાજ્યનાં 159 તાલુકાઓમાં 0ાા થી 4.5 ઇંચ સુધીનો વરસાદ પડયો હતો. સૌથી વધુ ઉમરગામમાં 4.5, નવરસારી-પલસાણામાં ચાર-ચાર ઇંચ તથા અમરેલી જિલ્લામાં 0.5 થી 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચોમાસું વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 159 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સૌથી વધુ...
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા : ગાંધીનગરમાંથી નકલી દવાની ફેકટરી ઝડપાઇ
રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે જેના ભાગરૂપે તાજેતરમાં ડો. એચ. જી. કોશીયાના માર્ગદર્શન હેઠળ મુખ્ય કચેરી, ગાંધીનગરના વાય. જી. દરજી. નાયબ કમિશ્નર (આઇ.બી.) તંત્રના અન્ય અધિકારીઓએ સાથે રહી ગેરકાયદેસર દવાના સ્ટોર્સ ઇવાઇન બાયોટેક, પ્લોટ નં. 23, ન્યુ શ્રીજી ઇન્ડસ્ટ્રીઝ, અમ્બાવપુરા રોડ, જી.આઇ.ડી.સી. છત્રાલ, છત્રાલ, ગાંધીનગરના માલીક અંકિત બી પ્રજાપતી...
ટી-20 વર્લ્ડકપ મેચ અંગે ખરાબ સમાચાર : ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઈનલમાં વરસાદનું જોખમ રહેશે ...
આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ 29 જૂનના રોજ રાત્રે 8 વાગ્યાથી (ભારતીય સમયાનુસાર) બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાવાની છે. ત્યારે આ મેચ પહેલા ક્રિકેટ ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. માહિતી મળી રહી છે કે, 29 જૂનના રોજ બાર્બાડોસમાં વરસાદની સંભાવના છે. એક્યૂવેધરના રિપોર્ટ પ્રમાણે, બાર્બાડોસમાં 29 જૂનના રોજ વરસાદની સંભાવના...
વધુ એક ફટકો : રાઇના તેલ પર અમેરિકા અને પશ્ચિમના દેશોમાં પ્રતિબંધ !
ઉત્તર ભારતીયોના મુખ્ય ખોરાકમાં જે તેલ સ્થાન ધરાવે છે એ રાઇના તેલને અમેરિકા અને પશ્ર્ચિમના દેશોમાં શંકાની નજરે જોવામાં આવે છે. સરસવનું તેલ તીવ્ર અને તીખ4 ફ્લેવર ધરાવે છે. જો કે કેટલીક બ્રાન્ડમાં ઇરુસિક એસિડ ખૂબ મોટી માત્રામાં હોય છે જે હાર્ટ-હેલ્થ માટે જોખમી હોવાનું મનાય છે. અમેરિકાની ફૂડ રેગ્યુલેટરી બોડીએ એડિબલ ઓઇલમાં ઇરુસિક એસિડની માત્રા યુઝ કરવા પર મર્યાદા...
ચેતી જજો..! સાઈબર એટેકનો ખતરો: દેશભર તમામ બેંકોને હાઈએલર્ટ પર મુકાઈ..
ભારતીય બેન્કીંગ ક્ષેત્ર પર મોટો સાઈબર એટેકનો ખતરો હોવાની ગંભીર બાતમી મળતા તમામે તમામ બેંકોને હાઈએલર્ટ પર મુકવામાં આવી છે અને ચોવીસ કલાક સીસ્ટમ પર દેખરેખ રાખવાની સુચના આપવામાં આવી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા દ્વારા માર્ગદર્શીકા જારી કરવામાં આવી છે તેમાં એમ જણાવ્યુ છે કે સાઈબર એટેકનાં ગંભીર ખતરાને ધ્યાને રાખીને તમામ બેંકોને ચોવીસેય કલાક સીસ્ટમનું મોનીટરીંગ કરવાની સલાહ...
error: Content is protected !!
Subscribe for notification