2 September, 2024
Home Blog Page 22
OMG ...આ 35 સ્માર્ટ ફોનમાંથી વોટસએપ બંધ થઇ જશે!!
વોટસએપ સમયાંતરે જુના સ્માર્ટફોનમાંથી સપોર્ટ હટાવતું રહે છે. કારણ કે, આ ફોન હવે આ નવી સુવિધાઓને અમલમાં મુકવા માટે સક્ષમ નથી કે તેઓ સુરક્ષા અપગ્રેડ મેળવવા માટે રીસીવ કરી શકે ફરી એકવાર આવતા અઠવાડિયામાં 35થી વધુ એન્ડ્રોઇડ અને સ્માર્ટફોનમાંથી વોટસએપ સપોર્ટ દુર કરવામાં આવશે. વોટસએપ એપની નવા ફીચર્સ ઉમેરતું રહે છે. જેના માટે ચોકકસ પ્રકારની સિસ્ટમની જરૂર હોય છે. હાલમાં...
ઈલેકટ્રોનિક સામાન વેચતી કંપનીઓ પર સરકાર કરી લાલ આંખ
કેન્દ્ર સરકારે ઈલેકટ્રોનિક સામાન વેચનારી કંપનીઓ પર સખ્ત વલણ અપનાવ્યું છે. સરકારનું કહેવું છે કે, વોરંટીના નામે ગ્રાહકોને છેતરવાની કોશિશ ન કરવામાં આવે. સરકારનો સ્પષ્ટ નિર્દેશ છે કે ઈલેકટ્રોનિક સામાન બનાવનારી કંપનીઓ વોરંટીને લઈને ગ્રાહકોને સ્પષ્ટ જાણકારી ઉપલબ્ધ કરાવે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, કોઈપણ ઈલેકટ્રોનિક ઉત્પાદનની વોરંટી તેના વેચાણની તારીખથી શરૂ થાય છે, નહીં કે ઉત્પાદન નિર્માણની તારીખથી. આવી...
જાપાનની સેમિ કન્ડક્ટર સેક્ટરની કંપની ગુજરાતમાં આવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત જાપાનના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ યાગી કોજીએ ગાંધીનગરમાં લીધી હતી. તેમણે ગુજરાતની તેમની આ મુલાકાતને આનંદદાયક ગણાવતા મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં કહ્યું કે, જાપાન-ભારત-ગુજરાતના પરસ્પર મજબૂત સંબંધો અને સ્ટ્રેટેજિક ગ્લોબલ પાર્ટનરશીપ વડાપ્રધાનના વિઝનને આભારી છે. બે રાષ્ટ્રો વચ્ચે બિઝનેસ અને ઇકોનોમી ક્ષેત્રના સંબંધોની નવી દિશા આના પરિણામે ખુલી છે અને ખાસ કરીને વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટની જ્વલંત સફળતાએ...
ખુશ ખબર : ગીફટ સીટીમાં યુનિવર્સિટી સ્થાપવા સરકાર ન્યુઝીલેન્ડને સહકાર આપશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત માટે ન્યૂઝીલેન્ડના ભારત સ્થિત હાઇકમિશ્નર શ્રીયુત પેટ્રિક રાટા તેમના પ્રતિનિધિ મંડળ સાથે મળ્યા હતા. તેમણે ન્યૂઝીલેન્ડ-ભારત-ગુજરાતના પરસ્પર સંબંધોને મહત્વપૂર્ણ રીતે આગળ ધપાવવાની દિશામાં ગુજરાતની આર્થિક, ઔદ્યોગિક પ્રગતિ સહિત સર્વાંગી વિકાસની વિગતો જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો. મુખ્યમંત્રી સાથેની મુલાકાત દરમિયાન ન્યુઝીલેન્ડ હાઇકમિશ્નરે ગુજરાતની આર્થિક સ્થિતિઓ અંગે જાણવા તેમજ કૃષિ, ડેરી અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સંભવિત...
બિલ્ડરોને મોટો ફટકો : ગુજરાત રેરા દ્વારા 1000 થી વધુ પ્રોજેકટના રજીસ્ટ્રેશન કર્યા રદ...
ગૂજરાત ભરનાં બિલ્ડરો-ડેવલપરોને ઝટકારૂપ કાર્યવાહીમાં ગુજરાત રેરા દ્વારા 1000 થી વધુ રીઅલ એસ્ટેટ પ્રોજેકટ સંલગ્ન બેંક ખાતાઓ ફ્રિઝ સ્થગીત કરી નાખ્યા છે. નિયમનોનો ભંગ કરવા બદલ આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.1000 થી વધુ પ્રોજેકટોનાં બિલ્ડરોએ પ્રોજેકટ સંબંધી ત્રિમાસીક રીપોર્ટ આપ્યો ન હતો કે કમ્પલીશન પ્રક્રિયાનું અપડેટ દર્શાવ્યુ ન હતું અથવા તો સમય મર્યાદામાં વધારો માંગતી અરજી કરી હતી. ગુજ...
શેરબજારમાં સર્જાયો નવો ઈતિહાસ: સેન્સેકસ 80,000ને પાર
ભારતીય શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીની દોટ વચ્ચે આજે નવો ઈતિહાસ રચાયો હતો અને બીએસઈના સેન્સેકસ ઈતિહાસમાં પ્રથમ વખત 80 હજારની સપાટીને પાર કરી નવી ઉંચાઈએ પહોંચ્યો હતો. શેરબજાર છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ નવી નવી ઉંચાઈ સર કરી જ રહ્યું છે અને આજે પણ તેજીનો દોર જારી રહેવા સાથે સેન્સેકસ નવા શિખરે પહોંચ્યો હતો. શેરબજારમાં આજે શરૂઆત જ તેજીના ટોને થઈ હતી....
અમરનાથ યાત્રાળુઓની બસની ‘બ્રેક’ ફેઈલ થઈ, ચાલુ બસે પ્રવાસીઓ કુદવા લાગ્યા...
સેના, પોલીસ અને ટ્રાફિક પોલીસે રામબન જિલ્લાના નાચિલાના વિસ્તારમાં અમરનાથ યાત્રીઓની બસને ખાઈમાં પડતા બચાવીને મોટી દુર્ઘટના ટાળી હતી. અમરનાથ બાબાના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસની બ્રેક નાચિલાના વિસ્તારમાં ફેઈલ થઈ ગઈ હતી. બસની બ્રેક ફેલ થઈ ગઈ હોવાની જાણ થતાં જ બસમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓ ડરી ગયા અને ચીસો પાડવા લાગ્યા.આ દરમિયાન કેટલાક મુસાફરો ચાલતી બસમાંથી...
સત્સંગમાં માતમ:હાથરસમાં સત્સંગમાં નાસભાગમાં 134થી વધુ લોકોના કચડાઈને કમકમાટીભર્યા મોત : હાથરસ દુર્ઘટનામાં સેવાદારો સામે એફઆઈઆર નોંધાઈ
હાથરસના ફૂલરઈમાં ગઈકાલે આયોજીત સત્સંગ માતમમાં બદલાઈ ગયો હતો. સત્સંગ પૂરો થયા બાદ ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકારની ચરણરજ લેવા માટે શ્રધ્ધાળુઓની ભીડ બેકાબુ બનતા મચેલી ભાગદોડમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ કચડાઈને માર્યા ગયા હતા. આ ભાગ દોડમાં 134થી વધુ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. અને અન્ય સેંકડો લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. ઘટનાસ્થળે મન વિચલિત...
કરુણાંતિકા : 4 વર્ષે ભારતમાં માતા-પિતાને મળવા આવતી યુવતીનું ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટમાં જ મોત
ફ્લાઇટ ઉડાન ભરે તે પહેલા જ મૃત્યુ: વિમાનમાં બેસી ત્યારે જ તબિયત લથડી હતી: યુવતીનું મોત ક્ષયરોગથી થયાનું અનુમાન મેલબર્નથી ન્યૂ દિલ્હી જતી ક્વાન્ટાસ ફ્લાઈટમાં એક ભારતીય યુવતીનું ગભરામણ થયા બાદ મોત નીપજ્યું છે. તે માત્ર 24 વર્ષની હતી અને છેલ્લા 4 વર્ષમાં તે માતા-પિતાને મળી જ નહોતી. તેવામાં છેવટે એ માતા પિતાને મળવા આવતી હતી અને ફ્લાઈટમાં બેઠી અને...
ડાયાબિટીસના દર્દીઓ આ રીતે બનાવજો તમારું શેડ્યૂલ ,જો શેડ્યૂલથી લાતે કરશો તો તેજીથી વધશે સુગર લેવલ
ડાયાબિટીસમાં સ્વસ્થ અને સંતુલિત આહારની સાથે યોગ્ય સમયે ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે.ડાયાબિટીસમાં સ્વસ્થ અને સંતુલિત આહારની સાથે યોગ્ય સમયે ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને રાત્રિભોજનમાં વિલંબથી બ્લડ સુગરમાં ઝડપી વધારો થાય છે. ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં રાત્રિભોજન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં યોગ્ય સમયે હેલ્થી ફૂડ ખાવાથી બ્લડ શુગર લેવલને સંતુલિત રાખવામાં મદદ મળે છે....
error: Content is protected !!
Subscribe for notification