2 September, 2024
Home Blog Page 16
ગુજરાતની સૌથી મોટી-જૂની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદ: સિનિયર્સ મારે છે, ગાળો બોલે છે..
સુપ્રીમ કોર્ટથી માંડી હાઈકોર્ટનો ચુકાદો, સરકારની કડક ગાઈડલાઈન છતાં ગુજરાતની સૌથી મોટી અને જુની સરકારી મેડિકલ કોલેજ એવી બી.જે. મેડિકલ કોલેજમાં રેગિંગની શર્મનાક ઘટનાઓ બનતી રહે છે. તાજેતરમાં બી.જે.મેડિકલના પીજીના બે વિદ્યાર્થીઓને સીનિયર દ્વારા મારવામા આવતા હોવાની અને ગાળો બોલવામાં આવતી હોવાની ફરિયાદ નેશનલ મેડિકલ કમિશનની એન્ટિ રેગિંગ કમિટીમાં કરવામા આવી છે. બી.જે.મેડિકલ કોલેજમાં પીજી મેડિકલમાં 2022ની બેચમાં ઓર્થોપેડિક વિભાગમાં...
ખેડૂત સંઘે કિસાન સન્‍માન નિધિ વાર્ષિક વધારીને ૧૨ હજાર કરવાની કરી માંગ
રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘના સંલગ્ન સંગઠનોએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના સામાન્‍ય બજેટને લઈને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને તેમની માંગણીઓ રજૂ કરી છે. ભારતીય કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘથી માંડીને સ્‍વદેશી જાગરણ મંચ સુધીના લોકોએ તેમના મુદ્દાઓને બજેટમાં સમાવવાની માંગણીનો પુનરોચ્‍ચાર કર્યો છે. ખેડૂત સંઘે કિસાન સન્‍માન નિધિ વાર્ષિક ૧૦ થી વધારીને ૧૨ હજાર કરવાની માંગ કરી છે. ખેડૂત સંઘના રાષ્ટ્રીય અધ્‍યક્ષ બદ્રી...
મહોરમ દરમિયાન છ દિવસ માટે સોશિયલ મીડિયા પાકિસ્તાનમાં રહેશે બંધ
આ વર્ષે જુલાઈથી શરૂ થઈ રહેલા મોહરમ મહિનામાં પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા ક્ષેત્રે એક મોટો ફેરફાર જોવામાં આવશે છે. પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝે સમગ્ર પાકિસ્તાનમાં એક નવી પહેલ કરી રહ્યાં છે. ખરેખર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર છેલ્લા ચાર મહિનાથી બ્લોક કરી દેવાયું છે. જેની સફળતા બાદ હવે પાકિસ્તાન અન્ય સોશિયલ મીડિયા ઉપર પણ છ દિવસ માટે પાબંદી લગાવવા...
અનંત-રાધિકાની બિગ ગરબા નાઇટ! પૌત્ર માટે દાદી કોકિલાબેન અંબાણીએ કર્યુ જોરદાર આલીશાન આયોજન..
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું આયોજન અનંત અંબાણીના દાદી કોકિલાબેને કર્યું હતું. ફિલ્મ સ્ટાર્સે પણ તેમાં ભાગ લીધો હતો અને હવે તેની ઝલક સામે આવી છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નને હવે માત્ર એક સપ્તાહ બાકી છે. ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી એકબીજાના...
સી.આર.પાટીલનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું: સી.આર.પાટીલ દ્વારા તે પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરાઈ ...
બોટાદમાં મળેલી ભાજપની કારોબારી બેઠકનાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સી.આર.પાટીલનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. જેનાં સી.આર.પાટીલ દ્વારા તેઓનાં સંબોધનમાં તેઓને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરી હતી. એક વ્યક્તિ એક હોદ્દાની નીતિ હેઠળ અન્યને પદ સોંપવા વિનંતીતેમજ પાર્ટીનાં એક વ્યક્તિ એક હોદ્દાની નીતિ હેઠળ પ્રદેશ અધ્યક્ષ પદ અન્યને સોંપવા સી.આર.પાટીલે હાઈકમાન્ડને વિનંતી કરી હતી. તેમજ સી.આર.પાટીલને વડાપ્રધાન...
‘એકસ્ટ્રીમ’ સર્વિસ ઝોમેટોએ કરી બંધ ...
ઓનલાઈન ફૂડ ડિલીવરી કરનારી કંપની ઝોમેટોએ પોતાની હાઈપરલોકલ પ્રોડક્ટ ડિલીવરી સર્વિસ ‘એક્સટ્રીમને રદ્દ કરી દીધી છે. કંપનીએ ડિયિંળય એપને ગૂગલ પ્લે સ્ટોરથી પણ હટાવી દેવામાં આવી છે. અત્રે ઉલ્લખનીય છે કે ગયા વર્ષના ઓક્ટોબર મહિનામાં ઝોમેટોએ આ સર્વિસ શરૂ કરી હતી. તેણે શેડોફેક્સ, પોર્ટર, લોડશેર દ્વારા પૂરી પાડવામાં આવનારી સર્વિસિસની માફક નાની ઈન્ટ્રાસિટી પેકેજ આપવા માટે નાના અને મોટા વ્યાપારીઓને...
અષાઢી બીજ અને રવિપુષ્યામૃતનો શુભ સંયોગ: ખરીદી માટેનો શ્રેષ્ઠ અવસર
રવિવારે અષાઢી બીજ અને રવિપુષ્યામૃતનો શુભ સંયોગ રચાયો છે. આ દિવસે આખો દિવસ અને રાત્રી સુધી રવિ પુષ્યામૃત યોગ છે. આ દિવસ વર્ષનો શ્રેષ્ઠ દિવસ ગણાશે.સામાન્ય રીતે અષાઢી બીજના દિવસે રવિપુષ્યામૃતનો યોગ જવલ્લેજ સર્જાય છે. જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે. અમદાવાદ, ભાવનગર, રાજકોટ સહિત અન્ય સ્થાનોમાં રથયાત્રા યોજાય છે. અષાઢી બીજનો દિવસ આ વર્ષે ખરીદી માટે શુભ અને ઉત્તમ...
ભાવનગરમાં રવિવારે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા : છાવણીમાં ફેરવાતો રૂટ તૈયાર
ભાવનગર શહેરમાં પરંપરા મુજબ આગામી તા.7ને રવિવારે અષાઢ સુદ બીજનાં દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા સ્વ.ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત અને જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા સતત 39મી વખત કાઢવામાં આવશે, રથયાત્રાનું પ્રસ્થાન ભાવનગરના નેક નામદાર મહારાજા વિજયરાજસિંહ તથા યુવરાજ જયવીરરાજસિંહના હસ્તે સોનાના ઝાડુથી ‘છેડાપોરા’ વિધિ તથા ‘પહિન્દ’ વિધિ કરી પ્રસ્થાન કરાવવામાં આવશે. આ વર્ષે 39મી રથયાત્રા તા.7ને રવિવારના રોજ સવારે...
રાહુલ ગાંધીએ આજે હાથરસ પહોંચ્યા: ભોલે બાબાના સત્સંગમાં નાશભાગમાં 121થી વધુ લોકોએ જીવ ગુમારના પરિવારો સાથે ખબર અંતર પૂછી મૃતકોના પરિવારને મદદ કરવાનો આપ્યો ભરોસો
રાહુલ ગાંધીએ આજે હાથરસ પહોંચ્યા: ભોલે બાબાના સત્સંગમાં નાશભાગમાં 121થી વધુ લોકોએ જીવ ગુમારના પરિવારો સાથે ખબર અંતર પૂછી મૃતકોના પરિવારને મદદ કરવાનો આપ્યો ભરોસો.હાથરસમાં ભોલે બાબાના સત્સંગ સમાગમમાં નાશભાગમાં 121થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. દરમિયાન વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આજે હાથરસ પહોંચ્યા હતા અને દુર્ઘટનાના પીડિતોને મળ્યા હતા. આ તકે પીડિતોએ ઢોંગી બાબાની ધરપકડની માંગ કરી હતી. રાહુલ...
ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસ પર લાખો લોકો બાગેશ્વર ધામમાં ઉમટ્યા ...
ઉત્તર પ્રદેશના હાથરસ અકસ્માત બાદ હવે મધ્ય પ્રદેશમાં પોલીસ પ્રશાસનના શ્વાસ ફૂલ્યા છે. તેનું કારણ છે વિખ્યાત કથા વાંચક ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મદિવસ. 4 જુલાઈએ છતરપુર જિલ્લાના બાગેશ્વર ધામમાં ધીરેન્દ્ર શસ્ત્રીનો જન્મોત્સવ મનાવવા માટે દેશભરમાંથી લાખોની સંખ્યામાં લોકો પહોંચ્યા છે. બાબાના ભક્તોની અપાર ભીડને જોતા પોલીસ પ્રશાસને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી છે અને આસપાસના 4 જિલ્લાઓની ફોર્સ બોલાવી છે. છતરપુરના SSP...
error: Content is protected !!
Subscribe for notification