1 September, 2024
Home Blog Page 12
મિજાજી મેઘરાજનનું મુંબઈમાં મહેર:મુંબઈમાં 6 કલાકમાં 12 ઈંચ વરસાદ વરસ્યો
ચોમાસાનાં આગમનના એકાદ મહિના બાદ દેશના આર્થિક એવા મુંબઈએ ચોમાસામાં અસલી રંગ નિહાળ્યો હોય તેમ અનરાધાર વરસાદથી મુંબઈ પણી-પાણી થઈ ગયુ હતું અનેક ભાગોમાં માત્ર 6 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જનજીવન સ્થગીત થઈ ગયુ હતું. રેલ-વિમાની સેવા પ્રભાવીત બની હતી.ઉપરાંત આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. નૈઋત્ય ચોમાસાનું આગમન ગત મહિનામાં જ થઈ...
BCCI દ્વારા T20 વર્લ્ડ કપ વિજેતા માટે જાહેર કરાયેલી 125 કરોડની ઈનામી રકમનું વિભાજ કય ફરીતે અને કોને કોને મળશે તે જાણીયે ....
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ( BCCI ) એ સુકાની રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડની આગેવાની હેઠળની ભારતની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ માટે ઈનામી રકમ તરીકે રૂ. 125 કરોડની જાહેરાત કરી હતી. આ ઈનામી રકમમાંથી 15 ખેલાડીઓમાં સામેલ યશસ્વી જયસ્વાલ, યુઝવેન્દ્ર ચહલ અને સંજુ સેમસનની ત્રિપુટીનો સમાવેશ થાય છે, જેમને એક પણ મેચ રમવાની તક મળી નથી...
23 જુલાઈ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામન સતત સાતમી વખત બજેટ રજુ કરશે...
કેન્દ્રમાં એનડીએ સરકારની રચના બાદ બજેટ સત્રની જાહેરાત થઈ છે.આગામી 23 જુલાઈએ બજેટ રજુ થનાર છે. તે પૂર્વે વિવિધ અટકળો જોર પકડવા લાગી છે.આ વખતનું બજેટ સામાન્ય નહિં પણ ખાસ હશે અને આમ આદમીને રાહત આપવા પર ફોકસ કરતી જોગવાઈઓ રહેવાનું માનવામાં આવે છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામન સતત સાતમી વખત બજેટ રજુ કરશે. મોંઘવારીને રોકવા આર્થિક રફતારને જાળવવા તથા...
સિગારેટના વ્યસનીઓ ચેતી જજો : સિગારેટ માત્ર ફેફસા જ નહીં મગજને પણ નુકશાન કરે છે ....
સિગારેટ ફેફસાની સાથે મગજને પણ નુકસાન પહોંચાડે છે. એટલે કે તેના ધુમાડાને કારણે માનવ મગજમાં હાજર કોષો નાના થઇ રહ્યા છે, જેના કારણે યાદશકિત પર અસર પડી રહી છે. નેચર કોમ્યુનિકેશનમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં આ માહિતી સામે આવી છે. આ અભ્યાસમાં યુરોપના 14 દેશોના 32 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા, જેમની ઉંમર 50 વર્ષથી વધુ હતી. યુનિવર્સિટી કોલેજ લંડન સંશોધકોએ...
અમેરિકામાં પાર્ટી દરમિયાન સામુહિક ગોળીબાર: બે ના મોત, 19 ઘાયલ
અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ જાણે હવે સામાન્ય બનતી જઇ રહી છે જેને લઈને સામાન્ય નાગરિકોની ચિંતામાં સતત વધારો થઇ રહ્યો છે. ફરી એક પાર્ટીમાં અંધાધૂંધ ગોળીબારનો છે. જેમાં 2 લોકોનાં મોત થયા છે જ્યારે 19થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. મિશિગન સ્ટેટ પોલીસના અહેવાલ અનુસાર આ ઘટના રવિવારે સવારે બની હતી. મોટાભાગના લોકો ગોળી વાગવાને કારણે ઈજાગ્રસ્ત હતા.અંધાધૂંધ ગોળીબારને...
PM નરેન્દ્ર મોદી આજથી ત્રીદિવસીય વિદેશ પ્રવાસે:જાણો શું છે આખો કાર્યક્રમ....
વડાપ્રધાન મોદી આજથી ત્રણ દિવસ માટે વિદેશ પ્રવાસે જવાના છે. પીએમ મોદી 8 અને 9 જુલાઈએ રશિયા જશે અને ત્યાંથી ઓસ્ટ્રિયા જશે. તેઓ 9 અને 10 જુલાઈના રોજ ઓસ્ટ્રિયામાં રહેશે. ચાર દાયકામાં ભારતીય વડાપ્રધાનની ઓસ્ટ્રિયાની આ પ્રથમ મુલાકાત હશે. તેઓ રિપબ્લિક ઓફ ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર વેન ડેર બેલેન અને ચાન્સેલરને મળશે. પીએમ મોદી અને ચાન્સેલર નેહમર ભારત-ઓસ્ટ્રિયાના ટોચના ઉદ્યોગ સાહસિકોની...
HIV સંક્રમણને 100% ઠીક કરતું ટ્રાયલ સફળ,હવે માત્ર 2 ઇન્જેક્શનથી AIDSની છુટ્ટી થશે ...
દક્ષિણ આફ્રિકા અને યુગાંડામાં વ્યાપક સ્તરે કરવામાં આવેલ એક કલીનિકલ ટ્રાયલથી બહાર આવ્યું છે કે નવી રોગ પ્રતિકારક દવા વર્ષમાં બે વાર ઈન્જેકશન યુવતીઓને એચઆઈવીના સંક્રમણથી પુરી રક્ષા આપે છે. ટ્રાયલમાં એ જાણવાની કોશિશ કરવામા આવી છે કે, શુ ‘લેનકાપાવિર’નું 6-6 મહિને ઈન્જેકશન, બે અન્ય દવાઓ (રોજ લેવામાં આવતી ગોળીઓ)ની તુલનામાં એચઆઈવી સંક્રમણની વિરુદ્ધ બહેતર સુરક્ષા પ્રદાન કરશે. બધી ત્રણ...
રાહુલ ગાંધી ગુજરાત બાદ હવે મણિપુર - આસામ પ્રવાસે : 14 મહિનાથી ચાલી રહેલી હિંસા વચ્ચે ત્રીજી વખત મુલાકાત...
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 8 જુલાઈના રોજ મણિપુર અને આસામના પ્રવાસે રવાના થઈ ગયા છે. આ દરમિયાન તેઓ બંને રાજ્યોના અલગ-અલગ જિલ્લામાં હિંસા અને પૂરથી પ્રભાવિત લોકોને મળશે. મણિપુર કોંગ્રેસના પ્રમુખ કે. મેઘચંદ્રના જણાવ્યા અનુસાર રાહુલ પહેલા દિલ્હીથી સિલચર અને ત્યાંથી જીરીબામ જિલ્લામાં જશે. મે 2023માં હિંસા શરૂ થયા બાદ રાહુલની મણિપુરની આ ત્રીજી મુલાકાત હશે....
કૂલર બન્યું પતિ-પત્‍ની વચ્‍ચે ઝઘડાનું કારણ:પતિએ પત્‍નીને કુલર ન લઇ દીધું તો પત્‍ની ઘરને તાળું મારી પિયર જતી રહી...
ગરમીમાં એક કૂલર પતિ-પત્‍ની વચ્‍ચે ઝઘડાનું કારણ બની ગયું. જી હાં, આગરા પોલીસ લાઈનમાં દર શનિવાર અને રવિવારે પરિવાર પરામર્શ કેન્‍દ્ર ભરાય છે. આ કેન્‍દ્રમાં પતિ-પત્‍ની વચ્‍ચે થયેલા ઝઘડાનું નિવારણ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્‍યારે આવા સમયે પતિ-પત્‍નીની લડાઈનો એક અનોખો મામલો સામે આવ્‍યો છે. ભીષણ ગરમીમાં પત્‍નીએ પતિને રુમમાં કૂલર લગાવવાની માગ કરી. જો કે પતિએ કહ્યું...
ઉત્તરાખંડના ચમોલીમાં આવ્યા ભૂકંપના આંચકા, જાણો કેટલી હતી તીવ્રતા
ઉત્તરાખંડના ચમોલીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર ચમોલીમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ચમોલીમાં રવિવારે (7મી જુલાઈ) રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો ભયભીત થઈ ગયા અને ઘરની બહાર આવી ગયા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ચમોલીમાં રાત્રે 09:09 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ગયા મહિનાની શરૂઆતમાં લદ્દાખના લેહમાં...
error: Content is protected !!
Subscribe for notification