CRIME
નેપાળમાં બે બસ નદીમાં ખાબકી :૭ ભારતીયોના મોત : ૫૭ થી વધુ મુસાફરો લાપત્તા….
Saurashtra Kranti - 0
નેપાળમાં એક મોટી દુર્ઘટના બની છે. પાડોશી દેશમાં ભૂસ્ખલન બાદ બે બસો નદીમાં વહી ગઈ છે. આ અકસ્માતમાં સાત ભારતીયોના મોત થયા છે. જ્યારે બસમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરો (લગભગ ૬૦) લાપતા છે. દુર્ઘટનાની તીવ્રતાને ધ્યાનમાં લેતા મળતકોની સંખ્યા વધી શકે છે.
મળતી માહિતી મુજબ, બીરગંજથી કાઠમંડુ જઈ રહેલી એક બસ ત્રિશુલી નદીમાં પડી હતી, જેમાં સાત ભારતીયોના મોત...
કબૂતર પાળવાના શોખીનો અને તેની પાસે વધુ સમય રહેતા લોકો માટે એક ચિંતાજનક રિપોર્ટ સામે આવ્યો છે. દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલને દાવો કર્યો છે કે, જો તમે લાંબા સમય સુધી કબૂતરોની વચ્ચે રહો છો, તો તમને ફંગલ બેસ્ટ ઈન્ફેક્શન થવાની સંભાવના અનેક ઘણી વધી જાય છે. દેશમાં પ્રથમવાર ૧૧ વર્ષના બાળકમાં આ ઈન્ફેક્શન ફેલાતા ડોક્ટરો પણ હેરાન છે. ત્યારબાદ...
બજેટ પહેલા લગભગ 7 કરોડ EPFO સભ્યો માટે સારા સમાચાર આવ્યા છે. ગુરુવારે એક મોટી જાહેરાત કરતા, કેન્દ્રીય નાણા મંત્રાલયે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPFO ) થાપણો માટે વ્યાજમાં વધારાને મંજૂરી આપી દીધી છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO ) એ નાણાકીય વર્ષ 2023-24 માટે 8.25 ટકા વ્યાજ દરની જાહેરાત કરી હતી, જેને હવે નાણાં મંત્રાલયે મંજૂરી આપી...
Entertainment
અનંત – રાધિકાના લગ્નમાં હવે ગણતરીની કલાકો બાકી : બારાત બપોરે 3 વાગ્યે Jio વર્લ્ડ સેન્ટર પહોંચશે; રાત્રે 8 કલાકે વરમાળા, 9.30 કલાકે સાત ફેરા…
Saurashtra Kranti - 0
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્નમાં હાજરી આપવા માટે પ્રિયંકા ચોપરા પણ તેના પતિ નિક જોનાસ સાથે મુંબઈ પહોંચી ગઈ છે. ગુરુવારે બપોરે પ્રિયંકા અને નિક મુંબઈના ખાનગી એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
આ લગ્નમાં બંગાળના સીએમ મમતા બેનર્જી પણ હાજરી આપશે. આજે બપોરે 3 વાગ્યે જિયો વર્લ્ડ સેન્ટર ખાતે શોભાયાત્રા...
દેશની અર્થવ્યવસ્થાના વિકાસ માટે પ્રવાસન એ મહત્વનું માધ્યમ છે. પરંતુ યુરોપમાં એક દેશ એવો છે, સ્પેન, જ્યાં પ્રવાસીઓની વધતી સંખ્યાથી લોકો પરેશાન છે.
સ્થિતિ એવી બની ગઈ છે કે અહીં ફરવા આવતા વિદેશીઓ સામે વિરોધ થઈ રહ્યો છે. બાર્સેલોના શહેરમાં પ્રદર્શનકારીઓએ મોટા પાયે પર્યટન વિરુદ્ધ પ્રદર્શન કર્યું. ‘પ્રવાસીઓ ઘરે જાય છે’, ’વોર્સેલોના નોટ ફોર સેલ’ જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
લોકોનું...
News
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં મહેમાનોને બનારસનો સ્વાદ મળશે:બનારસ ગલી નામની ગેલેરી પણ હશે …
Saurashtra Kranti - 0
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. મુંબઈમાં થઈ રહેલા આ લગ્નમાં મહેમાનોને બનારસનો સ્વાદ મળશે. અંબાણી પરિવારના વિશેષ મહેમાનો બનારસ ચોકના પ્રખ્યાત પાન, ગોદૌલિયાની વિશેષ ચાટ અને ક્ષીર સાગરની મીઠાઈઓનો આનંદ માણશે.
13 જુલાઈના રિસેપ્શનમાં બનારસ ગલી નામની ગેલેરી જોવા મળશે. ગેલેરીમાં ચાટ, મીઠાઈ અને પાનની 4 જાતો હશે. વારાણસીથી 45...
CRIME
12 વર્ષના સગીર નરાધમોએ હદ વટાવી : ત્રીજા ધોરણની વિદ્યાર્થીની પર સગીર છાત્રોનો ગેંગરેપ: પુરાવાનો નાશ કરવા હત્યા કરી લાશ ફેંકી દીધી…
Saurashtra Kranti - 0
આંધ્રપ્રદેશના નંદ્યાલ જિલ્લામાં ત્રીજા ધોરણમાં ભણતી બાળકી સાથે ગેંગરેપ અને હત્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસે ગર્લ સ્કૂલની ત્રણ સગીર વિદ્યાર્થિનીઓને આરોપી બનાવ્યા છે. વિદ્યાર્થીઓએ ગેંગરેપ બાદ યુવતીની હત્યા કરી હતી. પુરાવાનો નાશ કરવા લાશને કેનાલમાં ફેંકી દીધી હતી. લાશ હજુ સુધી મળી નથી.
છોકરી 8 વર્ષની હતી. તે જ સમયે, આરોપી બે છોકરાઓની ઉંમર 12 વર્ષ છે. બંને છઠ્ઠા...
Latest
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની જન્મદિનના બીજા જ દિવસે તબિયત લથડી : અસહ્ય બેક પેઈનથી એઈમ્સમાં કરાયા દાખલ
Saurashtra Kranti - 0
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની તબિયત ગુરુવારે અચાનક બગડી હતી, જે બાદ તેમને AIIMSમાં દાખલ કરવા પડ્યા હતા. પીઠના ગંભીર દુખાવા પછી તેમની તબિયત બગડી હતી, પરંતુ હવે તેમની સ્થિતિ એકદમ સ્થિર હોવાનું કહેવાય છે. જો કે, તે હજુ પણ એમ્સમાં દાખલ છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ AIIMS હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ...
News
ભારત – શ્રીલંકા સિરીઝનું શેડ્યૂલ જાહેર…, પણ ભારતીય ટીમની કેપ્ટન વિશે સસ્પેન્સ
Saurashtra Kranti - 0
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે, જ્યાં તે 5 મેચની T20 શ્રેણી રમી રહી છે. આ પછી તેને શ્રીલંકા પ્રવાસ પર જવાનું છે, જ્યાં તેણે 3 મેચની T20 અને પછી 3 મેચની વનડે શ્રેણી રમવાની છે.
આ બંને સિરીઝનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ગયા મહિને રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ...
Latest
CISF, BSFમાં પૂર્વ અગ્નિવીરો માટે 10% અનામત:પ્રથમ બેચને વયમર્યાદામાં 5 વર્ષની છૂટ મળશે…
Saurashtra Kranti - 0
અગ્નિવીર માટે સારા સમાચાર છે. ગૃહ મંત્રાલયે અગ્નિવીરોના હિતોને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. હવે અગ્નિવીરને અર્ધલશ્કરી દળોમાં 10 ટકા અનામત આપવામાં આવશે. CISF તેને તાત્કાલિક અમલમાં મૂકશે. તો આ સાથે અગ્નિવીરોને ફિઝિકલ પરીક્ષામાં પણ છૂટ મળશે. કહેવામાં આવી રહ્યું છે કે, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) એ આ અંગે તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે.
અગ્નિવીરને લઈને સતત...