2 September, 2024
Home Blog Page 24
ઓલરાઉન્ડ હાર્દિક પંડયા ટી-20નો કપ્તાન બની શકે છે...
ટી-20 વર્લ્ડકપમાં ભારતના શાનદાર વિજય બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા નિવૃત્ત થઇ ચૂકયા છે. હવે ઓલરાઉન્ડ હાર્દિક પંડયા ટી-20નો કપ્તાન બને તેવું લાગી રહ્યું છે. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે વર્લ્ડ કપમાં જીત બાદ આગામી પ્લાન અંગે પણ વાત કરી છે. હવે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ અને ચેમ્પિયન ટ્રોફી જીતવાનો લક્ષ્ય જાહેર કર્યુ છે. જય શાહે કહ્યું કે, હું...
RBI નાણાકીય સ્થિરતા રિપોર્ટ જાહેર: લોકોની બચત ઘટવા સાથે કોરોના મહામારીના કારણે બચતની પધ્ધતિમાં મોટો ફેરફાર આવ્યો
પુરા દેશમાં લોકોની નેટ બચતમાં મોટો ઘટાડો અને ખર્ચમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતીય રીઝર્વ બેંકે નાણાકીય સ્થિરતા રિપોર્ટ 2024માં જાહેર કર્યું છે કે છેલ્લા એક દાયકામાં લોકોની બચત ઘટવા સાથે કોરોના મહામારીના કારણે બચતની પધ્ધતિમાં મોટો ફેરફાર આવ્યો છે. આરબીઆઈના અહેવાલ મુજબ બચત ઘટવાના બે મુખ્ય કારણ છે. પહેલુ.. હવે લોકો સોના ચાંદી, જમીન, ઘર અને મ્યુચ્યુલ ફંડમાં...
સલમાનની હત્યાના કાવતરાનો કોન્ટેક્ટ 25 લાખમાં થયો હતો નક્કી: હથિયાર આવ્યા પાક.થી
બોલીવુડ ફિલ્મ અભિનેતા સલમાન ખાનની હત્યાના કાવતરાના કેસમાં નવી મુંબઈ પોલીસે ચાર્જશીટમાં કહ્યું હતું કે સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જેમજ તેની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. બિશ્નોઈ ગેંગ એક્ટર સલમાનની દરેક પ્રવૃત્તિઓ પર નજર રાખતી હતી. તેના બાંદ્રા ઘર, પનવેલ ફાર્મહાઉસ અને ફિલ્મ સિટીમાં અને તેની પ્રવૃત્તિઓની વિગતો એકત્રિત કરી હતી. સલમાનની હત્યા માટે એકે-47, એમ-16 અને એકે-92નો ઉપયોગ કરવાના હતા જે...
રાજકોટ TRP અગ્નિકાંડના આરોપી TPO સાગઠીયાની અપરંપાર લીલાઓ આવી બહાર : વાહ સા'ગઠીયા વાહ ..! લોકોને ગઠીને કે સરકારી બાબુની ભૂમિકા ભજવીને 15 કિલો સોનુ અને 5 કરોડ રોકડ ઓફિસે ભેગું કર્યુ કઈ રીતે ....? જાણો
અગાઉ ગેમઝોન અગ્નિકાંડના ગુનાની તપાસ વખતે એસીપી ક્રાઈમએ ઓફિસને સીલ મારી દીધું હતું, જે સીલ ખોલતા મોટા પ્રમાણમાં મુદ્દામાલ મળ્યો ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા સળગી જતા તેઓના મોત નિપજ્યા હતા. ત્યારે આ તરફ અગ્નિકાંડના આરોપી રાજકોટ મહાનગર પાલિકાના ટીપીઓ એમ.ડી. સાગઠિયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડ અને 15 કિલો સોનાનો દલ્લો મળી આવ્યો છે. અગાઉ ગેમઝોન અગ્નિકાંડના ગુનાની તપાસ વખતે...
સોરઠમાં સર્વત્ર પાણી.. હી પાણી .... વંથલીમાં 15 ઇંચ વરસાદ : જિલ્લામાં શાળા - કોલેજો બંધ
ગઇકાલે સવારે 6થી સવારે 6 દરમ્યાન છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વંથલીમાં 15 ઇંચ ખાબકતા જળબંબાકાર થઇ જવા પામતા ખેતરો પાણીમાં ગરકાવ થઇ જવા પામ્યા છે. ઓઝત, ઉબેણ, મધુવંતી છલકાય જવા પામ્યા છે. બારે મેઘ ખાંગા હોય તેમ 24 કલાકમાં મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી છે. વિસાવદર અને જંગલ વિસ્તારમાં આભ ફાટયું હોય તેમ 24 કલાકમાં બીજા ક્રમે 14 ઇંચ...
આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ?તેમજ તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય આ બધું જ ચાલો જાણીએ આજના આ રાશિફળમાં …
રાશિફળ જોતા પહેલા આજના પંચાંગ,નક્ષત્ર જોઈ લઈએ તો આજે વિક્રમ સવંત 2080, જેઠ વદ અગિયારસ છે.તારીખ 2 જુલાઈ 2024 અને મંગળવાર છે.સૂર્યોદયનો સમય 05:27 અને સૂર્યાસ્તનો સમય 7:22 રહેશે.આજનું નક્ષત્ર ભરણી અને કૃતિકા છે. આજની જન્મ રાશિ મેષ છે માટે આજ જન્મ લેનાર બાળકોની રાશિ પણ મેષ રહેશે. આજનું રાશિફળ મેષ રાશિફળમિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક...
તાતા સન્સ દ્વારા અયોધ્યામાં રૂા.650 કરોડનું ભવ્ય મ્યુઝિયમ બનાવાશે...
રામનગરી અયોધ્યામાં વધુ એક આકર્ષણ ઉમેરવાનું છે તાતા સન્સ દ્વારા અયોધ્યામાં 650 કરોડ રૂપિયાના ખર્ચે મ્યુઝીયમ ઓફ ટેમ્પલ્સ બનાવવામાં આવશે. આ મ્યુઝિયમ પ્રોજેક્ટનો પ્રસ્તાવ ગયા વર્ષે મુકવામાં આવ્યો હતો જેને તાજેતરમાં ઉત્તર પ્રદેશ કેબીનેટે મંજુરી આપી હતી. સપ્ટેમ્બર 2023માં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ સંદર્ભે ચર્ચા કરી હતી. આ મ્યુઝિયમનું નિર્માણ તાતાના કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી ફન્ડમાંથી...
અનંત-રાધિકાના વેડિંગ પહેલા અંબાણી પરિવાર આવતીકાલે કરાવશે ગરીબ દીકરા-દીકરીઓના સામૂહિક લગ્ન...
અનંત-રાધિકાના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ શુભ અવસર પહેલા અંબાણી પરિવાર જરૂરિયાતમંદ લોકોના સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યો છે, જેમાં મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી પણ હાજર રહેશે. લગ્ન પહેલા વધુ એક મોટું સેલિબ્રેશનઅંબાણી પરિવારનું સેલિબ્રેશન પૂરું જ નથી થઈ રહ્યું, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન દુનિયાના સૌથી ભવ્ય લગ્ન બનવા જઈ રહ્યા છે....
OMG ...! કપીલે જેતલસરમાં ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું...
જેતલસરમાં રહેતાં કપીલભાઈ બગડાએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા તેઓનાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. બનાવની વિગત મુજબ જેતલસર ગામમાં ડેડરવારોડ આંબેડકરનગરમાં રહેતાં કપીલભાઈ મનસુખભાઈ બગડા નામનો યુવક ગત 29/6/2024 ના રોજ સવારે પોતાનાં ઘરેથી કુદરતી હાજતે જવાનું કહી નિકળ્યો હતો. બાદ ત્યાં ગામમાં આવેલ વીઆઈટી કોલેજમાં જઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. બાદ યુવકને...
OMG ..! સોનુ નિગમે આશા ભોસલેના પગ ધોયા....
સોનુ નિગમે ગઈકાલે રોઝ વોટર અને ગુલાબની પાંખડી દ્વારા આશા ભોસલેના પગ ધોયા હતા. પદ્મવિભૂષણ અને મહારાષ્ટ્ર ભૂષણ આશા ભોસલે પર લખવામાં આવેલી બુક ‘સ્વરસ્વામીની આશા’ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચીફ મોહન ભાગવત દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. આ બુકમાં 90 લેખકો દ્વારા આશા ભોસલે વિશે લખવામાં આવેલા 90 આર્ટિકલનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ જ એમાં આશા ભોસલેના ભાગ્યે જ...
error: Content is protected !!
Subscribe for notification