27 July, 2024
Home Blog Page 2
મોદી સરકાર 3.0 તેના પ્રથમ સામાન્ય બજેટમાં પાવર સેક્ટરને લઈ અનેક યોજનાઓ જાહેર કરી શકે છે નાણામંત્રી નિર્મલા સીતારમણ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર 3.0 તેના પ્રથમ સામાન્ય બજેટમાં પાવર સેક્ટરને મહત્વ આપી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમના સાતમા બજેટમાં વીજ ઉત્પાદન વધારવા, ટ્રાન્સમિશન સિસ્ટમના વિસ્તરણ અને મજબૂતીકરણ અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ઘણી મોટી જાહેરાતો કરી શકે છે. સરકારે વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. દેશમાં વીજળીની માંગ 250 ગીગાવોટ સુધી...
કાળજું કંપાવતી ઘટના : વાહન ન મળતાં ભાઈ બહેનના મૃતદેહને ખભે નાખી ચાલી નિકળ્યો
પૂરની વિભિષકાના કારણે આ ધન સંસાધનના અભાવમાં મજબુરીઓ લોકોને કેવા લાચાર બની જાય છે તેની આ જીવતી જાગતી તસ્વીર છે.પલીયામાં પુરથી રસ્તો બંધ થઈ જવાથી ખિસ્સામાં પૈસા હોવા છતાં એક ભાઈને તેની બહેનના મૃતદેહને ખભે નાખીને પાંચ કિલોમીટર સુધી ચાલવુ પડયુ હતું. તેણે ન તો પ્રશાસન પાસે મદદ માગી હતી કે ન તો કોઈ અન્ય પાસેથી ખરેખર તો ગુરૂવારે લખીમપુર...
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં કટ્ટરવાદીઓના ટોળા દ્વારા હિન્દુઓ પર તેમજ મંદિરમાં હુમલો કરાયો:60 હિન્દુઓ ઘાયલ
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હિન્દુઓ પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 60 હિન્દુઓ ઘાયલ થયા છે. આ હુમલો ઢાકાની મીરાંજીલા કોલોનીમાં થયો હતો. જ્યાં કટ્ટરવાદીઓના ટોળાએ હિન્દુઓના ઘરો પર હુમલો કર્યો. વાસ્તવમાં મીરાંજીલા કોલોની એ હિંદુ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. જ્યાં મોટી સંખ્યામાં હિન્દુઓ રહે છે. પરંતુ એક મહિના પહેલા સ્થાનિક પ્રશાસને અહીંથી હિંદુઓને બહાર કાઢવાનો નિર્ણય લીધો હતો. પરંતુ...
એપ્રિલ-જુનના ત્રિમાસીક ગાળામાં સોનાની ડીમાંડમાં 15 ટકાનો ઘટાડો થયો...
સોનાના ભાવ કેટલાંક વખતથી વિક્રમી ઉંચાઈએ જોવા મળી રહ્યા છે ત્યારે હવે તેની અસર ડીમાંડ પર દેખાવા લાગી છે. એપ્રિલ-જુનના ત્રિમાસીક ગાળામાં સોનાની ડીમાંડમાં 15 ટકાનો ઘટાડો થયો છે. ઝવેરીઓનાં કહેવા પ્રમાણે જુલાઈ માસમાં બહૂ ઓછા લગ્નો છે.એટલે ચાલુ મહિનામાં પણ ડીમાંડ વધે તેવી સંભાવના નથી. જોકે અષાઢી બીજની રથયાત્રા જેવા પવિત્ર દિવસોમાં અમુક ગણ્યા ગાંઠયા શહેરોમાં સોનાની ખરીદીમાં થોડો...
શું ભારતમાં મુસ્લિમ વસ્તી હિંદુઓથી આગળ નીકળી જશે...? એક રિપોર્ટ અનુસાર ચોંકાવનાર આંકડાઓ આવ્યા સામે ...
વિશ્વના દેશોમાં ભારતની વસ્તી સૌથી વધુ છે. ગયા વર્ષે, યુનાઈટેડ નેશન્સ (UN) એ ભારતની વસ્તીના સંદર્ભમાં એક ડેટા આપ્યો હતો કે દેશની વસ્તી આગામી ત્રણ દાયકા સુધી વધશે અને પછી તે ઘટવા લાગશે. યુએન અનુસાર, ભારતની વસ્તી 142.57 કરોડ છે, જેમાં સૌથી વધુ વસ્તી હિંદુઓ અને પછી મુસ્લિમોની છે. મુસ્લિમ મહિલાઓ હિંદુ મહિલાઓ કરતાં વધુ બાળકો પેદા કરે છે,...
કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત : વચગાળાના જામીન મળ્‍યા ...
દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે. પરંતુ તેની ધરપકડનો મામલો ED દ્વારા સુપ્રીમ કોર્ટની મોટી બેંચને સોંપવામાં આવ્‍યો છે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીનો મામલો મોટી બેંચને મોકલી દીધો છે. હવે સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે. આ કેસમાં ચીફ જસ્‍ટિસ ત્રણ જજોની નિમણૂક કરશે. કેજરીવાલને મોટી...
કામના સમાચાર : ખાતામાં પૈસા ન હોવા છતાં પણ UPI થી પેમેન્‍ટ થઇ જશે...
ઘણી વખત લોકો પાસે તાત્‍કાલિક ખર્ચ માટે પૈસા હોતા નથી અને ક્રેડિટ પર માલ ખરીદવા માટે દુકાનદારોનો આશરો લેવો પડે છે. લોકોની આ સમસ્‍યા ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. નેશનલ પેમેન્‍ટ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા (NCPI) UPI નો ઉપયોગ કરતા ગ્રાહકોને ક્રેડિટ લાઇન પ્રદાન કરવા માટે એક નવી સુવિધા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સુવિધા શરૂ...
અનંતના લગ્નમાં રિલાયન્‍સના કર્મચારીઓને ચાંદીનો સિક્કો, મીઠાઈઓ અને અનેક વાનગીઓ ભેટ રૂપે આપી : જાણો
રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આજે લગ્ન કરશે. રાધિકા અને અનંત મુંબઈમાં ભવ્‍ય લગ્ન સમારોહમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન પ્રસંગે આવનાર મહેમાનોના રહેવાની વ્‍યવસ્‍થા ૫ સ્‍ટાર હોટલોમાં કરવામાં આવી છે અને તેમને લક્‍ઝરી ગિફટ આપવામાં આવી રહી છે. આ સિવાય રિલાયન્‍સના કર્મચારીઓ પણ આ ખાસ અવસરની ઉજવણી કરી રહ્યા છે. તેને કંપની તરફથી...
અંબાણી પરિવારનો લગ્નોત્‍સવનો ખર્ચ કુલ ૩૦૦૦ કરોડ સુધી પહોંચ્યો ...
ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્‍ટ થોડા જ કલાકોમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. સાત ફેરા લેતા પહેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્‍ટ માટે ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં બોલિવૂડના તમામ મોટા સ્‍ટાર્સે પણ ભાગ લીધો હતો. જેમાં રણવીર સિંહથી લઈને અનન્‍યા પાંડે સુધીના નામ સામેલ છે. અનંત અંબાણી...
મુંબઇમાં ભારે વરસાદ વરસ્યો 24 કલાકમાં 4 ઇંચ ખાબક્યો...
આજે સવારે મુંબઈ અને તેના ઉપનગરોમાં ભારે વરસાદ પડ્‍યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ધોધમાર વરસાદને કારણે સમગ્ર શહેરમાં નોંધપાત્ર વિક્ષેપો સર્જાયો હતો, જેના કારણે ટ્રાફિકના -વાહને પણ ખોરવાઈ ગયો હતો તેમજ ફ્‌લાઈટની કામગીરીને પણ અસર થઈ હતી. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે અને શનિવાર માટે શહેર માટે ઓરેન્‍જ ચેતવણી જારી કરી હોવાથી ભારે વરસાદ...
error: Content is protected !!
Subscribe for notification