Business
સ્ત્રીઓ માટે ખુબ જ કામના સમાચાર :સાડીના બોક્સ પર જીએસટીના દરમાં ઘટાડો થતા વેપારીઓને રાહત…
Saurashtra Kranti - 0
સાડી, ડ્રેસ મટીરિયલ્સ સહિતની વસ્તુઓના પેકેજિંગ માટે વપરાશ કરવામાં આવતા બોકરા પર વસુલવામાં આવના જીએસટીના દરમાં ઘટાડો કરવાનો નિર્ણય જીએસટી કાઉન્સિલમાં કરવામાં આવતા વેપારીઓની જમા રહેતી ક્રેડિટમાં ઘટાડી થવાનો છે. તેના લીધે વેપારીઓને ફાયદો થવાની સાથે પોતાના વેપારમાં મૂડી રોકાલ વધારો કરવાની પણ સવલત મળી રહેવાની છે. વસ્તુ પેક કરવા માટે વપરાશ કરવામાં આવતા ભોક્ત મટીરિયલ્સ પર અત્યાર સુધી...
વરસતા વરસાદમાં કંઈક તળેલું ખાવાનું ક્રેવિંગ થતું હોય તો ગિલ્ટ ફીલ કરવાની જરૂર નથી. પ્રમાણભાન સાથે ભજિયાં ખાઈ લેવામાં કંઈ વાંધો નથી. એવી જ રીતે આ સીઝનમાં ચા પીવાની લિજ્જત પણ કંઈ ઓર જ છે અને જો એ મસાલાવાળી હોય તો ફાયદાકારક જ છે
ચા શબ્દનું નામ પડતાં જ આપણા મુખ પર પણ ચાના રંગ જેવી લાલિમા પથરાઈ જાય છે....
CRIME
પ્રામાણિક ચોરની ચોરી :ચોરી કરીને ચોર મૂકી ગયો માફીપત્રઃ લખ્યું- એક જ મહિનામાં આપી દઇશ
Saurashtra Kranti - 0
તાજેતરમાં જ તમિલનાડુમાં એક એવી ઘટના બની હતી કે જેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે. વાત એમ છે કે અહીંના એક રિટાયર્ડ શિક્ષકના ઘરે ચોરી થઈ હતી, પણ મજાની વાત તો એ છે કે આ ચોરે એક જ મહિનામાં ચોરેલી વસ્તુઓ પરત કરવાનું વચન આપતો એક માફી પત્ર પણ મૂકીને ગયો હતો.
તમને જણાવી દઈએ કે આ ચોંકાવનારી ઘટના મેગનાપુરમના...
News
દિગ્ગજ અભિનેત્રી સ્મૃતિ બિસ્વાસનું નિધનઃ ૧૦૦ વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ..
Saurashtra Kranti - 0
હિન્દી અને બંગાળી બન્ને ફિલ્મોમાં પોતાની પ્રતિષ્ઠિત ભૂમિકાઓ માટે જાણીતી અભિનેત્રી સ્મૃતિ બિસ્વાસ નારંગનું બુધવારે સાંજે નાસિક રોડ સ્થિત તેમના ઘરે નિધન થઈ ગયું. અભિનેત્રીએ ઉંમર સંબંધી સમસ્યાઓને કારણે ૧૦૦ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ઈસાઈ રીતિ-રિવાજ પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર ગુરુવારે સવારે ૧૦ વાગ્યે થયા.
સ્મૃતિ, જે અગાઉ મુંબઈમાં ઘણી સંપત્તિ ધરાવતી હતી, તે ૨૮ વર્ષ પહેલાં તેની ખ્રિસ્તી...
Latest
લોકસભામાં શપથ દમિયાન સૂત્રોચ્ચાર થશે નહીં! સ્પીકર ઓમ બિરલાએ નિયમોમાં મોટા ફેરફારો કર્યા
Saurashtra Kranti - 0
18મી લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ સંસદના સભ્ય તરીકે શપથ લીધા બાદ ’જય ભીમ, જય મીમ, જય તેલંગાણા’ અને અંતે ’જય પેલેસ્ટાઈન’ના નારા લગાવીને નવો વિવાદ સર્જ્યો હતો . ઓવૈસી ઉપરાંત અન્ય ઘણા સાંસદો પણ સંસદ સભ્યપદના શપથ લેતા પહેલા કે પછી ગૃહમાં સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા.
આ મામલે વિવાદ વધ્યા બાદ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ...
CRIME
ભુતપૂર્વ TPO સાગઠિયાનું નાર્કો ટેસ્ટ કરાવવા અંગેની રજુઆત ગયેલા કોંગ્રેસ આગેવાનોની પોલીસ કમિશ્નર સાથે તડાફડી:કોંગ્રેસ આગેવાનો ધરપકડ
Saurashtra Kranti - 0
ટીઆરપી ગેમઝોનના આરોપમાં કરવામાં આવેલ ધરપકડમાં મનસુખ સાગઠીયા પાસે કરોડોનુ સોનુ ઝડપાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ ઘટના બાદ કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા પુર્વ ટીપીઓ એમ.ડી.સાગઠીયાનો નાર્કો ટેસ્ટ કરવા માંગણી કરી છે. આ અંગે જયારે કોંગ્રેસ અગ્રણીઓ પોલીસ કમિશ્નરને રજુઆત કરવા જતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. તમામ કોંગ્રેસ અગ્રણીઓની ધરપકડ કરવામાં આવી હતી.
કોંગ્રેસ અગ્રણી અતુલ રાજાણી, ગાયત્રીબા...
Female
ચોમાસામાં સ્કિનની બીમારીઓનું વધારે રહે છે જોખમ , જાણો લક્ષણો અને તેનાથી બચવાના ઉપાય
Saurashtra Kranti - 0
ચોમાસાની ઋતુ ચાલી રહી છે. દરેક ઋતુ પોતાની સાથે ઘણી સમસ્યાઓ લઈને આવે છે જેમાંથી સ્કિન ઈન્ફેક્શન એક છે. સ્કિન ઈન્ફેક્શનથી શરીર પર ઘણો ખતરનાક પ્રભાવ પડી શકે છે. જો સમય રહેતા તેના પર ધ્યાન ન આપવામાં આવે તો ગંભીર બીમારીઓ થઈ શકે છે.
સ્કીન ઈન્ફેક્શનવરસાદની સીઝનમાં ગરમીથી રાહત મળે છે પરંતુ બીજી બાજુ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થાય છે....
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને લઈને અંબાણી પરિવાર ઘણા સમયથી ચર્ચામાં છે, ગઇકાલે મામેરુ વિધિ થઈ હતી જેમાં અંબાણી પરિવારની મહિલાઓના પરંપરાગત પહેરવેશ ચર્ચામાં છે પણ નીતા અંબાણીના લુકે દરેક લોકોના દિલ જીતી લીધા છે.
અનંત રાધિકાના લગ્ન અનંત અને રાધિકાના લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ગઇકાલે 3 જુલાઈના રોજ કપલની મામેરુ વિધિ થઈ હતી. જેમાં રાધિકા...
Latest
સુજલામ સુફલામ જળ અભિયાનનો સાતમો તબક્કો પૂર્ણ:રાજ્યમાં પાણીની સંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો વધારો કર્યો
Saurashtra Kranti - 0
જળવ્યવસ્થાપન માટે દેશભરમાં પ્રસિદ્ધ ગુજરાતે જળ સંરક્ષણ માટેના તેના મહત્વાકાંક્ષી સુજલામ સુફલામ જળ અભિયાન (SSJA) નો સાતમો તબક્કો પૂર્ણ કર્યો છે, અને તે હેઠળ સફળતાપૂર્વક રાજ્યમાં પાણીની સંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો વધારો કર્યો છે.
આ વર્ષે આયોજિત જળ અભિયાન હેઠળ ઉત્તર ગુજરાતમાં 2831 લાખ ઘનફૂટ, મધ્ય ગુજરાતમાં 4946 લાખ ઘનફૂટ, દક્ષિણ ગુજરાતમાં 1046 લાખ ઘનફૂટ અને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં 2700...
અનિલ કપૂરે પણ કલાકારોની વધી રહેલી ફીને કારણે ચિંતા વ્યકત કરી છે. બોલીવુડમાં છેલ્લા ઘણા સમયથી એકટર્સની ફીને લઈને ફિલ્મના બજેટ પર જે અસર પડે છે એ વિશે ચર્ચા ચાલી રહી છે. કરણ જોહરે હાલમાં કહ્યું હતું કે કલાકારો જે જંગી રકમની ડિમાન્ડ કરી રહ્યા છે એની સીધી અસર ફિલ્મ પર પડે છે.
એ વિશે અનિલ કપૂર કહે છે.આ ચર્ચાનો...