19 April, 2024
Home Tags SAURASHTRA

Tag: SAURASHTRA

માતાના મઢ જવા નીકળેલ ત્રણ પદયાત્રીને માળિયા કચ્છ હાઈવે પર અકસ્માત...

0
નવરાત્રી દરમીયાન માતાના મઢે દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ પગપાળા જતા હોય છે અને નવરાત્રીના અનેક દિવસો પૂર્વે જ પદયાત્રા શરુ કરતા હોય છે ત્યારે,...

જૂનાગઢ,ઉના અને ગીરગઢડા વિસ્તારમાં અડધાથી બે ઇંચ વરસાદ

0
છેલ્લા બે દિવસથી ભાદરવો સોળે કળાએ ખીલ્યો હોય તેમ ભારે બફારા વચ્ચે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે ગઇકાલે બપોરના વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા...

ખંભાળિયા-કલ્યાણપુર પંથકમાંથી જુગાર રમતા 23 શખ્સો જડપાયા

0
ખંભાળિયા પંથકમાંથી એલસીબી પોલીસ દ્વારા જુગાર અંગે કરવામાં આવેલી કાર્યવાહીમાં ખંભાળિયાથી આશરે ૧૮ કિલોમીટર દૂર વડત્રા ગામે ગત સાંજે જુગાર દરોડો પાડી, ગંજીપત્તા વડે જુગાર...

સૌરષ્ટ્રના અમરેલી-ભાવનગર જિલ્લામાં મેઘમહેર

0
સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે અમરેલી અને ભાવનગર જિલ્લામાં 0॥ થી પોણા બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ અંગેની પ્રાપ્ત થતી વધુ...

રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સર્કલમાંથી પકડાઈ રૂા.57 લાખની વીજચોરી

0
રાજકોટ શહેરનાં આજે જુદા-જુદા વિસ્તારોમાં ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી રૂા.ર૭.૬૭ લાખની જયારે સુરેન્દ્રનગર સર્કલમાંથી રૂા.ર૦.પ૬ લાખની અને મોરબી સર્કલમાંથી ૯.૩ર લાખની મળી કુલ પ૭.પપ...

રાજકોટમાં એલઆરડી ભરતી કૌભાંડમાં 14 આરોપીઓની જામીન અરજી નામંજૂર કરાઈ

0
રાજકોટમાં બોગસ નિમણૂંક પત્રોના આધારે એલઆરડીમાં ભરતી થવાના કૌભાંડમાં પકડાયેલા ૧૪ આરોપીઓએ કરેલી જામીન અરજી એડીશનલ સેશન્સ જજ જે.ડી. સુથારે નામંજૂર કરી છે. આ...

સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, પોરબંદર જિલ્લામાં વરસાદનું વધુ જોર

0
ગુજરાતમાં આજે સૌરાષ્ટ્રના ખાસ કરીને કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર જિલ્લામાં વરસાદનું જોર વધુ રહ્યું હતું અને ધોધમાર ૨થી ૪ ઈંચ વરસાદ વરસી જતા અને...

સોમનાથની એક ખાનગી હોટલમાં એરકન્ડિશનર ફાટતા આગ લાગી

0
તાલુકાશાળા પાસે આવેલી નાનકડી ગલીમાં ખાનગી હોટલના ત્રીજા માળે અચાનક આગ ભભૂકી ઉઠતા ધૂમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. આ બાબતની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા...

નવા મહિલા મેયરનું કાલે પ્રથમ જનરલ બોર્ડ : નવી ટીમના જુસ્સાની...

0
રાજકોટ મહાપાલિકામાં વર્તમાન બોડીની બાકીની અઢી વર્ષની ટર્મ માટે નિમાયેલા નવા પદાધિકારીઓનું આવતીકાલે પ્રથમ જનરલ બોર્ડ છે. મહિલા મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને બુધવારે...

‘તાઉ-તે’ વાવાઝોડાથી કરોડોનું નુકશાન

0
સૌરાષ્ટ્રમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ ઉનાળુ પાક ધોવાતા ખેડૂતો બેહાલ: કેળા, કેરી સહિતના પાકને ભારે નુકશાની: અનેક ગામોમાં તાઉ-તે વાવાઝોડા દરમિયાન તિવ્ર ગતિએ ફૂંકાયેલા પવન અને વરસાદનાં...
error: Content is protected !!
Subscribe for notification