3 September, 2024
Home Blog Page 27
વિદ્યાર્થીઓ માટે ખુબ જ કામના સમાચાર :UGC NETની પરીક્ષાની નવી તારીખો જાહેર : પેપરનું ફોરમેટ પણ બદલાયું ...
યુજીસી નેટની તા.18ના રોજ લેવાનારી પરીક્ષાનું પેપર લીક થઇ ગયા બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. જે બાદ આ વિવાદ વચ્ચે એનટીએ દ્વારા યુજીસી નેટની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા તા. 21 ઓગષ્ટથી 4 સપ્ટેમ્બર દરમ્યાન ઓનલાઇન લેવામાં આવશે. તો સીએસઆઇઆર નેટ પરીક્ષા માટે તા. 25-27 જુલાઇની તારીખ નકકી કરવામાં આવી છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ...
વરસાદનો માર...લીફ્ટમાંથી વોટર ફોલની જેમ પાણી વરસ્યું. :ભારે વરસાદને કારણે દિલ્હી AIIMSમાં 9 ઓપરેશન થિયેટર બંધ... શુક્રવારે રાજધાનીમાં વરસાદને કારણે દિલ્હી એઈમ્સના ઓપરેશન થિયેટરને પણ અસર થઈ છે. વરસાદના કારણે દિલ્હી એઈમ્સના એક-બે નહીં પરંતુ નવ ઓપરેશન થિયેટર બંધ રહ્યા હતા. ઓપરેશન થિયેટરો બંધ હોવાને કારણે ડઝનબંધ સર્જરીઓને અસર થઈ હતી. ખાસ કરીને જે દર્દીઓ આજે સર્જરી કરાવવા જતા હતા તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલના સ્ટોર રૂમમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. AIIMS એ પોતાના નિવેદનમાં કહ્યું છે કે જે દર્દીઓને ઈમરજન્સી સર્જરીની જરૂર હોય તેમને સફદરજંગ અને રાજધાનીની અન્ય સરકારી હોસ્પિટલોમાં મોકલવામાં આવે. આવતીકાલે પણ ઓપરેશન થિયેટર પ્રભાવિત થવાની આશંકા છે. હવે સવાલ એ ઉઠે છે કે દેશની ટોચની હોસ્પિટલોમાં ગણાતી દિલ્હી AIIMSની જો આ હાલત છે તો અહીં વિવિધ રાજ્યોમાંથી સારવાર માટે આવતા દર્દીઓની શું હાલત હશે. ઓપરેશન થિયેટરને બંધ કરવા માટે AIIMS ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર પાણીનો ભરાવો જવાબદાર હોવાનું કહેવાય છે. વરસાદના કારણે ભોંયતળિયે પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. પાણી ભરાવાને કારણે સમગ્ર બિલ્ડીંગનો વીજ પુરવઠો બંધ થઈ ગયો છે. જ્યાં સુધી ભોંયતળિયેથી પાણી ન નીકળે ત્યાં સુધી વીજ પુરવઠો શક્ય નથી. વીજળીના અભાવે ઓપરેશન થિયેટરો બંધ રહ્યા હતા. આઇસીયુ વિભાગમાં એસી બંધ રહ્યા અને આ ઉપરાંત લીફ્ટમાંથી વોટર ફોલ ની જેમ પાણી વરસ્યું.
શુક્રવારે રાજધાનીમાં વરસાદને કારણે દિલ્હી એઈમ્સના ઓપરેશન થિયેટરને પણ અસર થઈ છે. વરસાદના કારણે દિલ્હી એઈમ્સના એક-બે નહીં પરંતુ નવ ઓપરેશન થિયેટર બંધ રહ્યા હતા. ઓપરેશન થિયેટરો બંધ હોવાને કારણે ડઝનબંધ સર્જરીઓને અસર થઈ હતી. ખાસ કરીને જે દર્દીઓ આજે સર્જરી કરાવવા જતા હતા તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલના સ્ટોર રૂમમાં પણ વરસાદી...
દે ધનાધનધન ... જીઓ એરટેલ બાદ હવે VI એ પણ મોબાઇલના ચાર્જમાં વધારો કર્યો ...
જિયો રિલાયન્સ અને ભારતી એરટેલ બાદ વોડાફોન-આઇડીયાએ પણ શુક્રવારે જ મોબાઇલ સેવાના દરમાં વધારાની જાહેરાત કરી દીધી છે. રિલાયન્સની જાહેરાતના 24 કલાકમાં અન્ય બે કંપનીએ પણ ગ્રાહકો પર બોજ મૂકી દીધો છે. એરટેલે 10થી 21 ટકા વધારો કર્યો છે તો વોડાફોને 11 થી 24 ટકા દર વધારવાની જાહેરાત કરી છે. ભારતી એરટેલ અને રિલાયન્સના નવા પ્લાનના દર તા.3 જુલાઇથી લાગુ...
vસોના-ચાંદીના ભાવોમાં ફરી તેજી જોવા મળી :સોનામાં 500, ચાંદીમાં રૂા.1100 નો ઉછાળો
સોના-ચાંદીમાં ફરી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે ફરી ચાંદીમાં રૂા.500 અને ચાંદી રૂા.1100નો વધારો થયો છે. જેને પરિણામે સોનુ 74100 અને ચાંદી 90600 એ પહોંચ્યુ છે. છેલ્લા બે દિવસથી ચાંદીના ભાવમાં 2000નો ઘટાડો થતા 90000ની નીચે સરકયુ હતુ. પરંતુ આજે ફરી 90000ની ટોચે પહોંચી ગયુ છે. વૈશ્વિક ઉથલ પાથલના કારણે ફરી ભાવ ઉંચકાયા છે. અમેરિકન ડોલરની નરમાઈથી સોનામાં મજબૂતી...
વિદેશમાં વસતા લોકો ભારતમાં રૂપિયા મોકલવાના મામલે ભારતીયો વિશ્વમાં નં.1 !
વિદેશથી નાણાં મોકલવામાં ભારતીયો ટોચ પર છે. વિશ્ર્વ બેંકના અહેવાલ મુજબ, વિદેશી ભારતીયોએ નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાં 120 અબજ ડોલર (રૂ.10,02,821 કરોડ) મોકલ્યા છે, જે દર મિનિટે સરેરાશ 2 કરોડ રૂપિયા છે. રિપોર્ટમાં મેકિસકોમાં 66 બિલિયન ડોલર, ચીનમાં 50 બિલિયન ડોલર, ફિલિપાઈન્સમાં 39 બિલિયન ડોલર અને પાકિસ્તાનમાં માત્ર 27 બિલિયન ડોલર વિદેશમાંથી આવે છે. સૌથી વધુ વિદેશમાં રહેતા ભારતીયો દેશમાં પૈસા...
ક્રેડિટ કાર્ડ ધારકો થઈ જજો સાવધાન : ક્રેડિટ કાર્ડ પેમેન્ટ થર્ડ પાર્ટી એપથી કરશો તો 1% વધારાનો ચાર્જ લાગશે...
ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંકે ક્રેડિટ કાર્ડ ધારકો માટે તેના નિયમો અને શરતોમાં સુધારો કર્યો છે. નવા નિયમો 1 ઓગસ્ટ, 2024થી અમલમાં આવશે. કંપનીએ કહ્યું છે કે થર્ડ પાર્ટી પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરીને ભાડાના વ્યવહારો માટે 1% ચાર્જ કરવામાં આવશે. PayTM, CRED, MobiKwik અને ચેક જેવી થર્ડ પાર્ટી પેમેન્ટ એપ દ્વારા કરવામાં આવતા ભાડાના વ્યવહારો પર ટ્રાન્ઝેકશનની...
દેશમાં વિકાસ સાથે ભ્રષ્ટાચારે પણ હરણફાળ ભરી: સ્કુલમાં 4 લાખ નકલી પ્રવેશનું કૌભાંડ આવ્યું સામે ...
શિક્ષણક્ષેત્રે પણ ભ્રષ્ટાચારીઓનો પગપેસારો દિવસેને દિવસે વધતો જાય છે. NEET-UG પેપર લીકમાં છેડછાડનો મુદ્દો હજુ પણ ગરમ છે. તે જ સમયે, હરિયાણામાં શિક્ષણ સાથે જોડાયેલ એક મુદ્દો પણ સામે આવ્યો છે. હરિયાણાની પ્રાથમિક શાળાઓમાં 4 લાખ બાળકોના નકલી એડમિશનના મામલામાં મોટું અપડેટ સામે આવ્યું છે. હવે આ મામલે કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ હરિયાણાના પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીઓ વિરુદ્ધ...
નવજાત શીશુને તરછોડનાર માતાને ‘ચેસર’ ડોગે શોધી...
અમદાવાદના શીલજમાં નવજાત બાળકને ત્યજી દેવાના કેસમાં ગ્રામ્ય પોલીસે બેલ્જિયમ મેલેનિયસ જાતિના ચેસર નામના ડોગની મદદથી બાળકની માતાનો પતો લગાવ્યો છે.અપરિણીત યુવતીએ બાળકને જન્મ આપીને ત્યજી દીધું હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. પોલીસે બાળક અને માતાનો ડીએનએ ટેસ્ટ કરાવીને તપાસ શરૂ કરી છે. શીલજ નજીક ઝાડી ઝાખરાવાળા અવાવરુ સ્થળે ત્યજી દીધેલી હાલતમાં એક નવજાત બાળક મળી આવ્યું હતું. ચેસર...
આજથી અમરનાથ યાત્રા શરૂ:આતંકીઓ પર નજર રાખવા હાઈટેક ઉપકરણો સાથે કમાન્ડો અને સ્નાઈપરો તૈનાત કરાયા
આજથી અમરનાથ યાત્રા શરૂ થઈ છે ત્યારે કાશ્મીરમાં હાઈટેક ઉપકરણો સાથે કમાન્ડો અને સ્નાઈપરો તૈનાત કરાયા છે અને મજબૂત સુરક્ષા ગ્રીડની સ્થાપના કરાઈ છે. પુલીસ મહાનિરીક્ષક (આઈજીપી) કાશ્મીર વી.કે.બિરદીએ જણાવ્યું હતું કે હાલમાં જ કેટલીક આતંકી ઘટનાઓએ રાજયનો માહોલ બગાડવાની કોશિશ કરવામાં આવી હતી. આવા અનેક ઈનપુટ મળ્યા બાદ મજબૂત રણનીતિ બનાવવામાં આવી છે.અમરનાથ યાત્રા સુરક્ષિત બનાવવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસે...
નિટ પરીક્ષા કૌભાંડ મામલે ચાર આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અદાલત સમક્ષ હાજર કરાયા અને... જાણો
નેશનલ ટેસ્ટીંગ એજન્સી આયોજીત નીટ પરીક્ષાના બિહાર પેપર લીક કાંડ, ગોધરાના નીટ પરીક્ષા પાસ કરાવી આપવાના બહાર આવેલા કૌભાંડની તપાસ હસ્તગત કરનાર સીબીઆઈ ટીમ દ્વારા ગોધરા સબ જેલમાં કેદ પાંચ પૈકી ચાર આરોપીની વધુ પુછપરછ માટે અદાલત સમક્ષ ફર્ધર ચાર દિવસોના રિમાન્ડ અંગેની અરજી દાખલ કરવામાં આવી હતી. આ સંદર્ભમાં પંચમહાલ જિલ્લાના પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સી.કે.ચૌહાણ સમક્ષ હાથ...
error: Content is protected !!
Subscribe for notification