2 September, 2024
Home Blog Page 23
ચોમાસાની ઋતુ માં તમારે પણ સ્વસ્થ રેહવું હોઈ તો આ દશાંશ ટિપ્સને લેજો ધ્યાને : જાણો
ચોમાસાની ઋતુ માં તમારે પણ સ્વસ્થ રેહવું હોઈ તો આ દશાંશ ટિપ્સને લેજો ધ્યાને : જાણો ચોમાસામાં સ્વસ્થ રહેવાની કેટલીક ટિપ્સચોમાસા દરમિયાન સ્વસ્થ રહેવા માટે, આપણા માટે આપણા આહારનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. શરીરની સંભાળ પર ધ્યાન આપવું જોઈએ અને ખાવાની વસ્તુઓમાં હંમેશા સ્વચ્છતા જાળવવી જોઈએ. આ ઉપરાંત, વરસાદ દરમિયાન આપણે સાવચેત રહેવું જોઈએ અને મહત્તમ સલામતી સાથે...
નીતા અંબાણી દીકરાના લગ્નમાં પહેરશે 40 તોલાના સોના-ચાંદી જડેલી સાડી..!
અનત અંબાણી ટૂંક સમયમાં વરરાજા બનવા જઈ રહ્યો છે ત્યારે આખો પરિવાર તેમના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. જો કે ફેન્સ લોકો નીતા અંબાણીના લુક્સની રાહ જોઈ રહ્યા છે કેમ કે તેમનો લુક બધા કરતા હટકે હોય છે. હાલમાં જ વારાણસીમાં શોપિંગ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટના અનુસાર, તેઓ લગ્નમાં સોના-ચાંદીના તારથી બનેલી સાડી પહેરવાના છે અને વારાણસીમાંથી...
અગ્નિવીર, અદાણી - અંબાણી અને લઘુમતીઓ... રાહુલ ગાંધીના ભાષણના આ શબ્‍દો સંસદની કાર્યવાહીમાંથી હટાવાયા
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સંસદમાં 90 મિનિટનું ભાષણ આપ્યું અને હિંદુ ધર્મ, અગ્નવીર સહિત 20 મુદ્દાઓ પર વાત કરી હતી. આ દરમિયાન લોકસભામાં આપેલા ભાષણમાંથી રાહુલ ગાંધીના કેટલાક નિવેદનોને રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આમાં ઉદ્યોગપતિઓ અદાણી, અંબાણી જેવા નિવેદનોનો સમાવેશ થાય છે. લોકસભામાના રેકોર્ડમાથી...
‘નીટ’ની પુન: પરીક્ષા આપનાર છાત્રોના પરિણામે મચાવ્યો ખળભળાટ
દેશભરમાં ખળભળાટ મચાવનાર ‘નીટ’ પરીક્ષામાં ગ્રેસ માર્કસ મેળવનાર અને રિ-ટેસ્ટ આપનાર 813 ઉમેદવારોમાંથી 60 ટકા છાત્રોએ વધુ માર્કસ રિ-ટેસ્ટમાં મેળવ્યા છે પરંતુ તેઓ તેમને મળેલા ગ્રેસ માર્કસના આંકડાને સ્પર્શી શકયા નહોતા. આ અંગે વધુમાં જાણવા મળેલી વિગત મુજબ નેશનલ ટેસ્ટ એજન્સી (એનટીએ) દ્વારા સોમવારે જાહેર સંશોધિત પરિણામો મુજબ મેડિકલ પ્રવેશ પરીક્ષા પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (નીટ-યુજી)માં ટોપ સ્થાન મેળવનાર ઉમેદવારોની...
ઓનલાઈન ટ્રેન્ડ જોઈ નવી પેઢી કરે છે ખરીદી તેમજ નવી પેઢી ઓનલાઈન સર્ચને જોર આપે ...
જયાં જૂની પેઢીના લોકો પોતાની પસંદની ચીજો ખરીદવા માટે ડિપાર્ટમેન્ટ સ્ટોર કે શોપીંગ મોલના ચકકર લગાવતા હતા ત્યારે નવી પેઢી ઈન્કલુએન્સર અને ઓનલાઈન સર્ચ પર વધુ જોર આપે છે. હાલના અધ્યયનમાં આ ખુલાસો થયો છે. અધ્યયન અનુસાર એશિયા પેસીફીકની જેન જેડ (દુનિયામાં ડિઝીટલ ડિવાઈસની સાથે મોટી થનારી પ્રથમ પેઢી ‘જેન જેડ’ છે. 1997થી 2012 દરમિયાન જન્મેલા આનો ભાગ છે.)ની પહેલી...
હાશ..વાવઝોડુ શાંત થયું ટીમ ઇન્ડિયા સાંજે વિન્ડીઝથી નીકળશે : કાલે દિલ્હીમાં ભવ્ય સ્વાગત કરાશે..
ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા બાર્બાડોસમાં જ ફસાઇ ગઇ હતી. હવે રવિવારથી શરૂ થયેલુ વાવાઝોડુ અટકી ગયું છે અને આજે સાંજે 6 વાગ્યે ટીમ ભારત માટે રવાના થશે અને બુધવારે સાંજે દિલ્હી પહોંચશે. રવિવારે ભારે વરસાદ અને સોમવારે વાવાઝોડાના કારણે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. બોર્ડે હવે ટીમ માટે ખાસ ચાર્ટરની વ્યવસ્થા કરી છે. દિલ્હી એરપોર્ટ પર...
શું તમારે પણ અંતરિક્ષ યાત્રા કરવી છે તો તમારા જ કામના સમાચાર છે: અમેરિકાની સ્પેસ એજન્સી ‘સેરા’ ભારતીય નાગરિકને અંતરિક્ષ યાત્રાની તક આપશે...
ટુંક સમયમાં જ કોઈ ભાગ્યશાળી ભારતીયને અંતરિક્ષમાં યાત્રા કરવાની તક મળી શકે છે. અમેરિકાની સ્પેસ એકસ્પ્લોરેશન એન્ડ રિસર્ચ એજન્સી (સેરા)એ એક ભારતીય સહિત 6 લોકોને અંતરિક્ષ યાત્રી બનાવવાનો મોકો આપ્યો છે. તેના માટે જેફ બેજોસના નેતૃત્વ વાળી બ્લુ ઓરિજીનની સાથે ભાગીદારી કરાઈ છે. અંતરિક્ષમાં જવા માટે લોકો દ્વારા ઉમેદવાર માટે વોટીંગ કરવામાં આવશે. વોટ મેળવવા માટે પ્રચાર પણ કરી શકાય...
દિલ્હી-મુંબઇ એકસપ્રેસ નવો હાઈ વે તૈયાર:મોદીના હસ્તે ઉદઘાટન થશે
દિલ્હી-મુંબઇ એકસપ્રેસના બીજા હિસ્સાનું કામ પુરૂ થઇ ગયું છે અને વડાપ્રધાન મોદી તેનું ઉદઘાટન કરશે. આ માર્ગ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે બનાવાયો છે. ત્રીજો ભાગ મુંબઇ સુધી જશે અને તે પછી દિલ્હીથી વડોદરાનો માર્ગ જે અત્યારે 16 કલાક જેટલો સમય લે છે તે અર્ધો થઇ જશે. આ રૂટ પર સૌથી ઝડપી ટ્રેન પણ 12 કલાક લે છે. પરંતુ સડક માર્ગ...
ગુજરાત સરકાર એક્શન મોડમાં : કર્મચારીઓને મિલ્કત જાહેર કરવાની મુદ્દત 15 જુલાઇ સુધી વધારાઇ
રાજ્ય સરકારે વર્ગ 3ના કર્મચારીઓ માટે કર્મયોગી એપ્લિકેશનમાં મિલકત પત્રની વિગતો ભરવા માટેનો મહત્વનો નિર્ણય કર્યો છે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે બનાવાયેલી કર્મયોગી એપ્લિકેશનમાં વર્ગ 3ના કર્મચારીઓએ પણ પોતાની મિલકતની વિગતો ફરજીયાત પાને જાહેર કરવાનો પરિપત્ર બહાર પડ્યો છે. અત્રે જણાવીએ કે, કર્મચારીઓએ આગામી 15 જુલાઈ સુધી વર્ગ-3ના તમામ કર્મચારીઓને મિલકત અંગેની વિગતો ભરવાની રહેશે. થોડા દિવસ અગાઉ...
OMG...! રાજકોટ સહિત રાજયનાં 30 મામલતદારોની એકસાથે બદલી
રાજ્યમાં જુદા જુદા તાલુકા અને કચેરીઓમાં ફરજ બજાવતા મામલતદારની બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે 30 મામલતદારની બદલીઓના આદેશ કર્યા છે.રાજકોટ,ખેડા, દેવભૂમિ દ્વારકા, દાહોદ, મોરબી, રાજકોટ, વડોદરા સહિતના અનેક જિલ્લાના મામલતદારોની બદલી કરવામાં આવી છે. અહી બે ઉલ્લેખનીય છે કે અઠવાડિયા પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ખેડા મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત કરી હતી. આ બાદ શુક્રવારે જિલ્લા સમાહર્તા અમિત પ્રકાશ...
error: Content is protected !!
Subscribe for notification