2 September, 2024
Home Blog Page 19
સુપ્રીમ કોર્ટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સખત ઠપકો આપ્યો: જો સુનાવણી ધીમી ગતિએ ચાલતી હોય, તો આરોપી જામીન મેળવવા માટે હકદાર : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે બુધવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સખત ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે દરેક આરોપીને કથિત અપરાધની ગંભીરતાને ધ્યાનમાં લીધા વિના તેના કેસમાં ઝડપી સુનાવણી કરવાનો મૂળભૂત અધિકાર છે. જો ટ્રાયલ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી હોય તો આવા કેસમાં આરોપી જામીન માટે હકદાર છે. સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી નકલી ચલણના કેસમાં ધરપકડ કરાયેલ વ્યક્તિને જામીન આપતી વખતે...
પીએમ મોદીની વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમ સાથે કરી મુલાકાત...
ભારતીય ક્રિકેટ ટીમે બાર્બાડોસની ધરતી પર T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ત્રિરંગો લહેરાવ્યો હતો. આજે ભારતીય ટીમ પોતાના દેશ પરત ફરી હતી. ટીમ ઈન્ડિયાના સભ્યો આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ત્યારબાદ સાંજે તેઓ મુંબઈમાં વિક્ટરી રેલી માટે રવાના થયા હતા. તારીખ 29 જૂન 2024… T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું. આ...
આયુર્વેદ વિરોધી ગેંગ પતંજલીની પ્રતિષ્ઠાને નુકશાન કરે છે:બાબા રામદેવ
પતંજલિ આયુર્વેદના સ્થાપક બાબા રામદેવે દાવો કર્યો છે કે પતંજલિને તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે આયુર્વેદ વિરોધી કાર્ટેલ દ્વારા નિશાન બનાવવામાં આવી રહી છે. બાબા રામદેવે ઈકોનોમિક્સ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી છે. બાબા રામદેવે કહ્યું, ’કોર્પોરેશનો, ફાર્માસ્યુટિકલ કંપનીઓ, બૌદ્ધિકો અને રાજકારણીઓનું એક કાર્ટેલ પતંજલિ વિરુદ્ધ કામ કરી રહ્યું છે. પતંજલિ રાષ્ટ્રવાદ અને આત્મગૌરવનું પ્રતીક છે, જેને આ કાર્ટેલ...
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના વેડિંગમાં પરફોર્મ કરશે એડેલે, ડ્રેક, લાના ડેલ રે
જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટી પૂરજોશમાં ઉજવાય હતી. હવે તાજેતરના અપડેટ્સ મુજબ, મુંબઈમાં લગ્ન સમારોહ નિમિતે વિશ્ર્વ પ્રખ્યાત સિંગર એડેલે, ડ્રેક અને લાના ડેલ રે આવશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ તેમના લગ્નમાં ગ્લેમરસ પર્ફોર્મન્સ આપવા માટે તૈયાર છે. તેઓ તેમના લગ્નના રિસેપ્શન માટે 12મી જુલાઈથી 14મી જુલાઈ સુધી પરફોર્મ કરવા માટે ટોચના સંગીતકારો સાથે ચર્ચા કરી...
જગન્નાથ રથયાત્રા શાંતિ - સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ અપાયો...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત રથયાત્રાની 147મી કડી શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજજતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય સહિત અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક અને વરિષ્ઠ અધિકારીઓ...
હાથરસમાં સત્સંગ માતમમાં ફેરવાયા બાદ લોકોમાં ભભૂક્યો રોષ : બાબાના પોસ્ટર ફાડ્યા: ઇંટ - પથ્થર - ચપ્પલ ફેંક્યા...
હાથરસના સિકંદરરૌમાં અકસ્માતમાં 121 લોકોના મોતના સમાચારે બધાને વિચલિત કરી દીધા છે. જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બુધવારે બપોરે ઘટનાસ્થળે એકત્ર થયેલા ટોળાનો રોષ ફાટી નીકળ્યો હતો. લોકોએ મુખ્ય દ્વાર પર બાબાના બેનર પર ઈંટો, પથ્થરો અને ચપ્પલ ફેંક્યા હતા. પોસ્ટર ફાડી નાખ્યાં હતાં. આ જોઈને પોલીસકર્મીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. લોકોને સમજાવી ત્યાંથી હટાવવામાં...
રાજકારણમાં આવ્યો ફરી ગરમાયો : અગ્નિવીર શહિદને વળતર મુદ્દે રાહુલ - રાજનાથ આમને સામને ...
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજના મામલે સરકાર પર પ્રહાર કર્યા હતા અને આ મામલે રાહુલ ગાંધી અને રક્ષામંત્રી રવીનાથસિંહે કહ્યું હતું કે ભારતીય સેના અગ્નિવીરોનાં કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. દરમ્યાન રાહુલ ગાંધીએ, ડયુટી દરમ્યાન જીવ ગુમાવનાર અગ્નિવીર અજયકુમારનાં પરિવારને કોઈ વળતર નથી આપ્યુ. રાહુલે આરોપ લગાવ્યો હતો કે રક્ષામંત્રી રવીનાથસિંહે શહીદ અગ્નિવીરનાં પરિવારને સહાય મળ્યાના બારામાં સંસદમાં ખોટુ...
ઝોમેટોની મોટી લાપરવાહી આવી સામે : રાજકોટમાં વેજ ફૂડ ઓર્ડર અપાયો તો નોનવેજ ફૂડ મળ્યું : ઝોમેટોએ ગ્રાહકની માફી માંગી
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ઝોમેટો ફૂડ ડિલિવરી એપ અને મુંબઈ ઝાયકા નામની રેસ્ટોરન્ટમાંથી શાકાહારી ખોરાકનો ઓર્ડર આપનાર ગ્રાહકને નોન-વેજ ફૂડ ડિલિવર કર્યા બાદ માફી અને જવાબદારીનો પત્ર લીધો છે. ગૌરવ સિંહે ગયા શનિવારે હૈદરાબાદી વેજ દમ બિરયાની અને વેજ કબાબનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ તેને માંસ અને મટનનો નોન-વેજ ખોરાક મળ્યો હતો. ઝોમેટો એપ દ્વારા રેસકોર્સ નજીક મુંબઈ ઝૈકાથી...
દેવભૂમિ દ્વારકા બાદ પ્રભાસ પાટણના દરિયાકાંઠેથી પણ ફરી 72 લાખનો ચરસનો જથ્થો પકડાયો...
પ્રભાસ પાટણ દરિયા કિનારે થી રૂ। 72, 70, 000 નાં ગેર ગેરકાયદેસર માદક પદાર્થ ચરસનો જથ્થો ગીર સોમનાથ એસ. ઓ. જી. દ્વારા પકડી પડેલ છે. પોલીસ મહાનિર્દેશક નિલેશ જાજડ્યા, ગીર સિમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહર સોહં જાડેજા દ્વારા ગાંજા, ચરસ ની બદી સદંતર નાબૂદ કરવા માટે "no drugs in girsomnath" ને સફળ બનાવવા નાર્કોટિક્સ ની બદી ને સંપૂર્ણ નેસ્ત...
રાધિકા-અનંતના લગ્નની વિધિઓનો વિધિવત રીતે શુભારંભ થયો..., મામેરાની વીઘી અંબાણી પરિવારે પૂર્ણ કરી ,....
ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે, જેની તૈયારીઓ હવે પૂર્ણ થઈ ગઈ છે. બંનેના લગ્નની વિધિઓ પણ આજથી શરૂ થઈ ગઈ છે, જેમાં અંબાણી પરિવારની ભાવિ પુત્રવધૂ બિલકુલ દુલ્હનની જેમ સજ્જ જોવા મળે છે. હવે રાધિકા-અનંતના લગ્નને માત્ર 9 દિવસ બાકી છે. આવી સ્થિતિમાં બંનેના ભવ્ય લગ્નને લઈને દરેક લોકો ઉત્સાહિત છે. આખો અંબાણી પરિવાર આ લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત...
error: Content is protected !!
Subscribe for notification