2 September, 2024
Home Blog Page 17
પીએમ મોદીએ રોહિત શર્માને પૂછ્યો સવાલ-'માટીનો સ્વાદ કેવો હતો?'વિરાટ કોહલી પાસેથી પણ જાણી લીધી આ વાત...
ટી-20 વર્લ્ડ કપ જીતીને પરત ફર્યા બાદ ટીમ ઈન્ડિયાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તમામ ખેલાડીઓએ વડાપ્રધાન મોદી સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ ખેલાડીઓ સાથે વાત કરી અને તેમને કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાએ 11 વર્ષ બાદ કોઈપણ ICC ટ્રોફી...
કેજરીવાલ કેસમાં 150 વકીલોએ પત્ર દ્વારા હાઈકોર્ટના વલણ ઉઠાવ્યા સવાલો ...
સીએમ અરવિંદ કેજરીવાલ હાલમાં દિલ્હી લિકર પોલિસીમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં તિહાર જેલમાં બંધ છે. નીચલી અદાલતે તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સંબંધિત કેસમાં જામીન આપ્યા છે. જો કે, હાઈકોર્ટે જામીન પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો, જેની સુનાવણી હજુ બાકી છે. દિલ્હીના લગભગ 150 વકીલોએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડને પત્ર લખ્યો છે. આ પત્રમાં કેજરીવાલ કેસમાં હાઈકોર્ટના વલણ પર...
શું ભારતીય ટીમ બાર્બાડોસથી 'નકલી' ટ્રોફી લાવી...! તો ક્યાં છે અસલી વર્લ્ડ કપ? જાણો તેની પાછળ કારણ....
અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં ભારતીય ત્રિરંગો લહેરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની ટ્રોફી સાથે પોતાના દેશ પહોંચી ગઈ છે. કેટલાક દિવસો સુધી બાર્બાડોસમાં ફસાયેલા રહ્યા બાદ રોહિત શર્મા અને કંપની ગુરુવારે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા દિલ્હી પહોંચ્યા. કેપ્ટન રોહિત શર્માના હાથમાં ટી-20 વર્લ્ડ કપ જોઈને ભારતીય પ્રશંસકોની ખુશીની કોઈ સીમા ન રહી, પરંતુ શું તમે જાણો છો કે ટીમ...
ગુજરાતમાં કોંગ્રેસનું કદ વધારવા એક્‍ટિવ થશે રાહુલ ગાંધી....
રાહુલ ગાંધી તેમના પ્રવાસ દરમિયાન રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના પીડિતોને મળવા પણ જઈ શકે છે : રાહુલ ગાંધી તેમના પ્રવાસ દરમિયાન મોરબી બ્રિજ અકસ્‍માત અને વડોદરા હરણી બોટ દુર્ઘટનાના પીડિતોની મુલાકાત પણ લઈ શકે છે. ગુજરાતને લઈને લોકસભામાં ભાજપને ખુલ્લો પડકાર ફેંક્‍યા બાદ રાહુલ ગાંધી ટૂંક સમયમાં રાજયમાં પોતાની સક્રિયતા વધારી શકે છે. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલય બહાર ભાજપ...
બાબા ભોલે ઉર્ફે સૂરજપાલની બીભત્સ લીલાઓ અને અનેક રહસ્‍યનો થયો પર્દાફાશ
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના સિકંદરરાવ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં સત્‍સંગ દરમિયાન થયેલા અકસ્‍માત બાદ બાબા ભોલે ઉર્ફે સૂરજપાલ વિશે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. આ દરમિયાન તેની પડોશી ગામની એક મહિલાએ મોટો દાવો કર્યો છે. મહિલાઓએ જણાવ્‍યું કે સૂરજપાલ ઉર્ફે બાબા પાસે એક મોહક મોહિની મંત્ર છે, જેના જાદુમાં મહિલાઓ ફસાઈ જાય છે. સૂરજપાલ બાબાના પડોશના ગામ ચકના લોકોએ...
રોકાણકારો ધ્યાનથી વાંચજો : મુકેશ અંબાણી દેશનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં ....!
ભારત અને એશિયાના સૌથી મોટા અમીર વ્‍યક્‍તિ મુકેશ અંબાણી દેશનો સૌથી મોટો IPO લાવવાની તૈયારી કરી રહ્યા છે. રિલાયન્‍સ જિયો ઈન્‍ફોકોમે તાજેતરમાં મોબાઈલ ટેરિફમાં વધારો કર્યો છે. ઉપરાંત, કંપની તેના 5G બિઝનેસને મૂડી બનાવવા તરફ આગળ વધી છે. નિષ્‍ણાતો કહે છે કે આ એક સંકેત હોઈ શકે છે કે રિલાયન્‍સ જિયો IPO લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ ભારતનો...
રાજકોટ અગ્નિકાંડના ગુનામાં શું પોલીસ અધિકારીઓ પણ આરોપી બનશે? આ સવાલ પર ભારે લોકચર્ચા અગ્નિકાંડ : પીઆઈ ધોળા-વણઝારા સસ્પેન્ડ
25 મે ના રોજ રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં આગ લાગતા 27 લોકો જીવતા ભૂંજાયા હતા. બનાવ પછી સરકારે એક બાદ એક કડક નિર્ણયો લીધા હતા. બેદરકાર જણાતા અધિકારીઓને આરોપી બનાવ્યા. ત્યારે ઘટનાના 38 દિવસ બાદ પણ સરકારે આકરી કાર્યવાહી કરી છે. ટીઆરપી ગેમઝોનને સૌ પ્રથમ વખત વર્ષ 2021 માં પોલોસ દ્વારા ટીકીટ બુકીંગ માટે લાયસન્સ કાઢી અપાયું હતું. ત્યારે પીઆઈ જે.વી....
નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા આ દંપતી બંને એકબીજાનો સાથ છોડી છૂટાછેડા લેશે કે કેમ ?
હાલ નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાની પર્સનલ લાઈફ પર ખૂબ ચર્ચા થઈ રહી છે. ભારતની ટી20 વર્લ્ડ કપ જીત પર નતાશાનુ મૌન દંપત્તિની છૂટાછેડાની ચર્ચાને ફરી હવા આપી રહી છે. નતાશાએ હાલમાં જ એક પોસ્ટ કરી યુઝર્સ અને ચાહકોને ફરી મૂંઝવણમાં મૂક્યા છે. નતાશાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે ગુમ થઈ હોવાની વાત...
હરિયાણાનાં મુખ્યમંત્રીએ અધિકારીઓને ખુલ્લે આમ ધમકી દિધી...
હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ સીડીએલયુના મલ્ટીપર્પસ 13 વિકાસ પરિયોજનાઓનું શિલાન્યાસ તથા ઉદ્ધાટન કર્યું છે. મુખ્યમંત્રીએ કાર્યકરો સમક્ષ મંચ પર જ અધિકારીઓને ચેતવણી આપી દીધી કે, અમારા નેતા કહે છે કે, આ ભાજપની ઘંટી છે, જે અત્યંત બારીક દળે છે. પરંતુ ધીમે-ધીમે દળે છે. હું અધિકારીઓને જણાવી દઉ કે, મારી વાળી ઘંટી ઝડપથી દળશે અને બારીક દળશે. મુખ્યમંત્રીએ પક્ષના કાર્યકરોને ઓક્ટોબર-24માં...
રાજકોટમાં વધુ એક ભ્રષ્ટાચારકાંડ! CGSTના અધિકારીને CBIનો સપાટો
રાજકોટમાં અગ્નિકાંડની દુર્ઘટના બાદ સરકારી વિભાગોની બેદરકારીના ખુલાસાની સાથોસાથ ભ્રષ્ટાચારના પટારા ખુલી રહ્યા છે ત્યારે આવા વધુ એક ચોંકાવનારા કિસ્સામાં લાંચ માગવાના કેસમાં સેન્ટ્રલ જીએસટીના એક સીનીયર અધિકારીને સીબીઆઇએ ઉઠાવી લેતા સનસનાટી મચી જવા પામી છે. આ સમગ્ર ઘટનામાં વધુ બે અધિકારીઓ ઝપટે ચડે તેવી આશંકા દર્શાવવામાં આવી રહી છે.આ ઘટનાને પગલે સીજીએસટી વિભાગમાં સોંપો પડી ગયો હતો. માહિતગાર સુત્રોએ...
error: Content is protected !!
Subscribe for notification