2 September, 2024
Home Blog Page 14
અમદાવાદથી રાહુલ ગાંધીનો ભાજપને ફરીવાર મોટો પડકાર મોદીના વિકાસનો ફુગ્ગો ફૂટી ગયો:અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ ભાજપ હારશે:રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકરો ‘બબ્બર શેર’; કોઇનાથી ડરવાના નથી: નફરતને બદલે પ્રેમથી ભાજપને પરાજીત કરશે...
રાજકોટ સહિત ગુજરાતની અનેક દુર્ઘટનાના પીડિતોના આંસૂ લૂછવા તથા ભાજપ કાર્યકરોને મળવા ગુજરાત આવેલા રાહુલ ગાંધીએ એવો હુંકાર કર્યો હતો કે ગુજરાતમાં ભાજપને હરાવીને જ ઝંપશું. ગાંધીજીની કોંગ્રેસ ગુજરાતમાંથી જ ઉભી થઇ હતી અને ગુજરાતથી જ પાર્ટીનું નવસર્જન થશે. નરેન્દ્ર મોદીના વિકાસનો ફુગ્ગો ફુટી જવા સહિત ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરોને બબ્બર શેર ગણાવીને ગુસ્સો વધારતા...
વારંવાર થતી દુર્ઘટના તથા અધિકારીઓનાં ભ્રષ્ટાચારથી ગુજરાતની ‘પ્રતિમા’ ખરડાય છે: હાઈકોર્ટ
રાજકોટમાં 27 લોકોનો ભોગ લેનારા અગ્નિકાંડ મુદ્દે દાખલ સુઓમોટો અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે એવી આકરી ટીપ્પણી કરી હતી કે જાહેર સ્થળો પર એક પછી એક ભયાનક દુર્ઘટના તથા આરોપી અધિકારીઓની અઢળક અપ્રમાણસર સંપતિનાં ખુલાસાથી ગુજરાતની ખરડાતી ઈમેજ-પ્રતિષ્ઠા ચિંતાની બાબત છે. રાજય સરકારે રાજકોટના ટીપીઓ એમ.ડી.સાગઠીયા સહીતના અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કર્યાનુ હાઈકોર્ટને જણાવ્યુ હતું. ત્યારે ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ તથા જસ્ટીસ...
અમિત શાહ કાલે જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં સહભાગી થશે...
કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહ ગઈકાલે રાત્રે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી પહોંચ્યા હતા. બે દિવસ દરમિયાન અમિતભાઈ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપનાર છે. 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિનની રાષ્ટ્રીય ઉજવણી નિમિતે આજે સવારે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમનું ઉદઘાટન અમીતભાઈએ કર્યુ હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સહકાર રાજયમંત્રી જગદીશ વિશ્ર્વકર્મા, ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી, ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ...
કચ્છના નવીનાળ ગામમાં અદાણીને આપેલી ગૌચરની જમીન ગુજરાત સરકારે પરત લઈ લીધી...
ગુજરાત હાઈકોર્ટે મુંદ્રા તાલુકાના નવીનાળ ગામમાં ગૌચર જમીનની ફાળવણીને લઈને 13 વર્ષથી ચાલી રહેલા વિવાદ પર રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા કે તેઓ અદાણી પોર્ટ અને SEZ લિમિટેડ (APSEZL) પાસેથી જમીન પરત લેવાના પોતાના સંકલ્પોને પૂરો કરે. આ કેસ 2011માં સામે આવ્યો હતો. નવીનાળના ગ્રામજનોએ 2005માં મુંદ્રા પોર્ટ અને SEZ લિમિટેડ જે હવે APSEZL તરીકે...
મોદી સરકાર ઓગસ્ટ મહિનામાં પડી ભાંગશે: લાલુ યાદવ ભવિષ્યવાણી
રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે દાવો કર્યો છે કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર ‘નબળી’ છે અને તે એક મહિનામાં જ પડી ભાંગશે. તેમણે ઓગષ્ટ સુધી સરકાર પડી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જો કે ભાજપે કહ્યું હતું કે, વયોવૃદ્ધ નેતા ભ્રમ ફેલાવી રહ્યા છે અને તાજેતરની ચૂંટણીમાં લોકોને ફરીવાર મોદીની નેતાગીરીમાં વિશ્વાસ દર્શાવ્યો છે. પોતાની પાર્ટી રાષ્ટ્રીય...
મુંબઇમાં ઘર ખરીદવું વધુ મુશ્કેલ બન્યું : મુંબઇમાં ઘર લેવા માટે 16 ટકાનો થયેલો વધારો...
મુંબઇ જેવા શહેરમાં ઘર ખરીદવું સહેલું નથી. પરંતુ હાલમાં આંકડાઓને જોતાં આ વર્ષે ઘર ખરીદનારાઓની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. જાન્યુઆરીથી જૂન સુધીમાં ઘર ખરીદનારાઓની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. જાન્યુઆરીથી જુન સુધીમાં 16 ટકાનો વધારો થયો છે. ઘર જ નહીં, ઓફિસને લીઝ પર આપવાની ટકાવારીમાં પણ 79 ટકાનો વધારો થયો છે. ભારતના આઠ શહેરમાં છેલ્લા દસ વર્ષમાં...
એફએસએસએઆઈ યુવાનોના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખીને સપ્લીમેન્ટ પર સકંજો કસવાની તૈયારીમાં...
ફિલ્મ એકટર્સ જેવી બોડી બનાવવાના ચકકરમાં આજકાલ યુવાનો એવા સપ્લીમેન્ટસનો પ્રયોગ ખૂબ જ કરતા હોય છે જે તબીયત માટે હાનિકારક સાબીત થાય છે. હવે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માન્ય ઓથોરિટી (એફએસએસએઆઈ) યુવાનોના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખીને આવા અનેક સપ્લીમેન્ટ પર સકંજો કસવાની તૈયારી કરી રહ્યા છે. જે ચીકીત્સકીય રીતે પ્રમાણિત નથી અને ભ્રામક વિજ્ઞાપનોથી ગ્રાહકોને ભ્રમિક કરે છે. મોટાભાગના સપ્લીમેન્ટસ ખરાબ ગુણવતાના:...
હાય મોંઘવારી : મોંઘા બટેટા, ડુંગળી, ટામેટાએ થાળીનો સ્વાદ બગાડ્યો, વેજ થાળી 10% મોંઘી...
CRISIL માર્કેટ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિસિસે જૂન માટે "રાઇસ રોટી રેટ" રિપોર્ટ જાહેર કર્યો. ક્રિસિલ દર મહિને "રાઇસ રોટી રેટ" રિપોર્ટ જાહેર કરે છે. આ રિપોર્ટમાં વેજ થાળી અને નોન-વેજ થાળીના ભાવ વિશે માહિતી આપવામાં આવી છે. CRISILના રિપોર્ટ અનુસાર જૂનમાં વેજ થાળીના ભાવમાં 10 ટકાનો વધારો થયો છે. દેશમાં ડુંગળી, બટેટા અને ટામેટાના ભાવમાં વધારો થયા બાદ તેના ભાવમાં...
અમરનાથ યાત્રા ભારે વરસાદના કારણે રોકી દેવાઈ...
અમરનાથ યાત્રાને લઈને બાબા અમરનાથને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. ગઈકાલે શુક્રવારે ભારે વરસાદના કારણે માત્રા રોકી દેવાઈ હતી. ગતરાતથી સતત વરસાદના કારણે આ નિર્ણય લેવાયો હતો. અધિકારીઓએ 6 વાગ્યા બાદ યાત્રાને પરત બેઝ કેમ્પે મોકલી દેવાઈ હતી. સતત થતા વરસાદ અને હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને અમરનાથ યાત્રીઓના કોઈપણ નવા જૂથને નુનવાન બેઝ કેમ્પથી ચંદનવારી અક્ષના માધ્યમથી પવિત્ર ગુફા તરફ...
પ્રથમ વાર ફેબ્રુઆરીમાં : વર્ષ 2025ની બોર્ડની પરીક્ષાનો 27 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ અને 13 માર્ચના રોજ પૂર્ણ થશે...
ગુજરાત શિક્ષણ બોર્ડ શૈક્ષણીક વર્ષ 2024-25 નું એકેડેમીક કેલેન્ડર જાહેર કરાયું છે. જે અનુસાર 2025 ની બોર્ડની ધો.10 અને 12 ની પરીક્ષા માર્ચના બદલે ફેબ્રુઆરીમાં શરૂ કરવાનું નકકી કરાયું છે. બોર્ડની ધો.10 અને 12 ની પરીક્ષા 27 ફેબ્રૂઆરીથી શરૂ કરવામાં આવશે અને 13 માર્ચના રોજ પૂર્ણ થશે.આ ઉપરાંત વર્ષ દરમ્યાન 237 દિવસનો અભ્યાસ કરાવાશે. પ્રથમ શૈક્ષણીક સત્ર 27 ઓકટોબર...
error: Content is protected !!
Subscribe for notification