Friday, January 30, 2026
HomeગુજરાતBreaking news today

Breaking news today

વસઈ વિરારમાં જય શ્રી રામ અને જય દ્વારકાધીશના લાગ્યા ધ્વજ

મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્યારે વસઈમાં જય શ્રી રામ અને જય દ્વારકાધીશના ધ્વજ લહેરાવા લાગ્યા છે. આ ધ્વજ વસઈ વસંત નગરી સર્કલથી લઈને એવરશાઇન સુધી ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે.

સવારે 7:30 વાગ્યે શરૂ થશે મતદાન

મુંબઈમાં કુલ આશરે 134,440,000 મતદારો છે. આમાંથી આશરે 5,516,000 પુરુષો, 4,826,000 સ્ત્રીઓ અને 1,099 અન્ય મતદારો છે. 2,000 થી વધુ સ્થળોએ 10,231 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે. મતદાન 15 જાન્યુઆરીએ સવારે 7:30 વાગ્યે શરૂ થશે અને સાંજે 5:30 વાગ્યે સમાપ્ત થશે.

i

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments