4 July, 2024
Home Tags New delhi

Tag: new delhi

વિદેશમાં કેટલું કાળુ નાણું જમા છે …!?

0
સંસદમાં સરકારનો જવાબ, છેલ્લા પાંચ વર્ષનો કોઈ અંદાજ મળતો નથી; 2015 માં બ્લેકમની જાહેર કરવાની એક તક યોજના થકી; વેરા પેટે સરકારને રૂ. 2476...

કર્ણાટક-મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીઓમાં ભાજપનો વિજય વાવટો

0
બંને રાજ્યોમાં બહુમતી બેઠકો જીતી: શિવસેનાને મોટો ફટકો કર્ણાટક અને મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણીઓમાં ભાજપે વિજય વાવટો ફરકાવી દેતા કોંગ્રેસ અને શિવસેના સ્તબધ્ધ થઇ...

કોરોનાથી 34 લાખ લોકોના મોત…

0
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આ જાણકારી આપી છે કે, છેલ્લા ૧ વર્ષના સમયગાળા દરમિયાન કોવિડ-19ને કારણે 34 લાખ લોકોના મોત થયા છે.  વિશ્વભરમાં રસી...

વડાપ્રધાન અને નાણામંત્રીને અર્થશાસ્ત્રનું કોઈ જ્ઞાન નથી: ડો.સ્વામી

0
બંને નેતાઓને ઘમંડી ગણાવી ફરી વિરોધ વાવંટોળ ઉભો કરતા ભાજપ સાંસદ વારંવાર વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા ભાજપનાં સાંસદ ડો. સુબ્રમણ્યમ સ્વામીએ એવો ચોંકાવનારો આક્ષેપ...

સામાન્ય માણસને વધુ મોટો ઝટકો…!!

0
 નવેમ્બર મહિનામાં છૂટક ફૂગાવાના દરમાં થયો વધારો નવેમ્બરમાં છૂટક ફુગાવાનો દર (CPI) વધીને 4.91 ટકા થઈ ગયો દિવસને દિવસે દેશમાં મોંઘવારી વધતી જતી જોવા મળી રહી...

બંધારણનાં આમુખને સુધારવા માટેનો ખાનગી સભ્ય ખરડો

0
રાજ્યસભામાં અટકાવી દેતા વિપક્ષો; ભાજપનાં સાંસદ દ્વારા ખરડો મુકવામાં આવ્યો હતો, પણ પ્રચંડ વિરોધને પગલે અટકી પડ્યો બંધારણનાં આમુખ એટલે કે પ્રસ્તાવનામાં સુધારો સૂચવતો ખાનગી...

દક્ષિણ ભારતની શાળાઓમાં હાહાકાર મચાવતો કોરોના

0
તેલંગણામાં 46 વિદ્યાર્થીઓ, તમિલનાડુનાં 27 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત કર્ણાટકમાં પણ શાળાઓમાં પ્રસરતી મહામારીથી ભારે ચિંતા દેશના દક્ષિણ ભારતનાં રાજ્યોમાં શાળાઓમાં કોરોના મહામારી હાહાકાર મચાવી રહ્યો છે....

‘જવાદ’ વાવાઝોડાથી બચવા આંધ્ર-ઓરિસ્સામાં હજારો લોકોનું સ્થળાંતર

0
એનડીઆરએફ સહિતની 64 ટીમો તૈનાત, રવિવારે ચક્રવાત ત્રાટકવાની શક્યતા: જાન-માલની સુરક્ષા માટે આગમચેતીનાં પગલા સાથે રાજ્ય સરકારો સજ્જ બંગાળનાં અખાતમાં આગળ વધતું જવાદ નામનું વાવાઝોડું...

દેશમાં 5 વર્ષથી ઓછી વયનાં બાળકોમાં સ્થૂળતા-કુપોષણનું વધતું પ્રમાણ

0
ખેલકુદ જેવી પ્રવૃત્તિઓનો અભાવ અને ખાન-પાનની ખોટી આદતો જવાબદાર: ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં બાળકોમાં વધતી મેદસ્વીતા ચિંતાજનક રાષ્ટ્રીય સ્તરે થયેલા પરિવાર આરોગ્ય સર્વેક્ષણનાં તારણો...

આઝાદીનાં 75 વર્ષ પછી પણ આપણે જાતિવાદથી પીડિત: સુપ્રીમ

0
જ્ઞાતિ અને જાતિના વાદે થઇ રહેલી હિંસાઓને અટકાવવાનો સમય પાકી ગયો; કોઈપણ મુકદમાને જાતિવાદી રંગ આપવાથી સત્યની બલી ચડે છે, અદાલત આઝાદીનાં 75 વર્ષ પછી...
error: Content is protected !!
Subscribe for notification