કોરોનાથી 34 લાખ લોકોના મોત…

કોરોનાથી 34 લાખ લોકોના મોત...
કોરોનાથી 34 લાખ લોકોના મોત...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આ જાણકારી આપી છે કે, છેલ્લા ૧ વર્ષના સમયગાળા દરમિયાન કોવિડ-19ને કારણે 34 લાખ લોકોના મોત થયા છે.

 વિશ્વભરમાં રસી ઉપલબ્ધ થયા પછી પણ કોરોના વાયરસની ઝડપમાં કોઈ ઘટાડો થયો નથી. આ જ કારણ છે કે કોવિડ પ્રોટોકોલ હવે સામાન્ય જીવનનો એક ભાગ બની રહ્યા છે તેમ કહી શકાય  અને તે સંપૂર્ણપણે એમ્બેડ થઈ ગયા છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

તેનું એક કારણ એ પણ ગણાવી શકાય કે, લોકોના મનમાં આવી હોય છે કે વેક્સિનના બંને ડો લઈ લીધા બાદ તેવો દરેક બંધનમાંથી મુક્ત છે પરંતુ એએવું નથી વેક્સિન લઈ લીધા બાદ પણ એટલી જ સાવચેતી અને સલામતી જરૂરી છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ વગેરે જેવા નિયમોનું પાલન કરવું જ પડશે.  

કોવિડનું નવો ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ચેપી હોવાનું માનવામાં આવે છે. ઓમિક્રોન ઘણા મ્યુટન્ટ્સનું ઉત્પાદન કરી રહ્યું છે. જેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો બાકી છે.

ડેલ્ટા વેરિઅન્ટને કારણે વિશ્વભરમાં બીજી અને ત્રીજી કોવિડ તરંગ જોવા મળી હતી. ઓમિક્રોનના કારણે હવે સમગ્ર વિશ્વમાં ચિંતાનું વાતાવરણ છે.

Read About Weather here

WHO દ્વારા પૂરા પાડવામાં આવેલા સાપ્તાહિક અપડેટ્સ મુજબ 13 ડિસેમ્બર 2020 સુધીમાં વૈશ્વિક સ્તરે 70 મિલિયનથી વધુ COVID-19 કેસ અને લગભગ 16 મિલિયન મૃત્યુ થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here