Tag: KUMBH
કુંભમાંથી આવેલા સુરતીઓ કોરોનાગ્રસ્ત
હરિદ્વારથી પરત આવનારા 300થી વધુ લોકોના ટેસ્ટિંગ કરાયા; 13 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા
Subscribe Saurashtra Kranti here
હરિદ્વારના કુંભમેળામાંથી સુરતમાં આવનારા યાત્રીઓના કોરોના ટેસ્ટ શરૂ...
કોરોના કાળમાં કુંભ મેળો પ્રતીકાત્મક રાખો : વડાપ્રધાનનું સુચન
વડાપ્રધાનના સુચનનું સન્માન કરીએ છીએ : મહામંડલેશ્ર્વર
મહામંડલેશ્ર્વર અવધેશાનંદ ગીરી સાથે મોદીની ખાસ વાતચીત બાદ ટ્વીટ કર્યુ, કોરોના સંક્રમીત સાધુ-સંતોના સ્વાસ્થ્યની જાણકારી વડાપ્રધાને મેળવી
Subscribe Saurashtra...
કુંભ મેળામાં જવા માટે નેગેટિવ કોરોના રિપોર્ટની જરૂર નથી: મુખ્યમંત્રી (6)
કુંભ ૧૨ વર્ષમાં આવે છે
Subscribe Saurashtra Kranti here.
હવે હરિદ્વાર મહાકુંભ આવતા યાત્રિકોએ પોતાનો કોવિડ નેગેટિવ રિપોર્ટ લાવવાની જરૂર રહેશે નહીં. ઉત્તરાખંડના નવા સીએમ તીરથ...