Tag: General
‘નોકરીથી કંટાળ્યો છું લખી બારડોલીના યુવકે લગાવી મોતની છલાંગ
બારડોલી નગરના ૩૩ વર્ષીય યુવકે સવારે નોકરીએ જાવ છુ એમ કહી ઘરેથી નીકળ્યા બાદ બારડોલી પલસાણા રોડ પર આવેલ મીંધોળા નદીના પુલ પરથી નદીમાં...
પ્રેમલગ્ન કરનારી પરિણીતાને તેની માતા અન્ય જગ્યાએ વેચે તે પહેલાં પતિ...
રાજસ્થાનની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાના માત્ર દોઢ વર્ષમાં જ પિયર ગયા બાદ પરત નહીં ફરેલી પત્નીને પરત મેળવવા મહેસાણાના યુવાને મહિલા સહાયતા કેન્દ્રમાં અરજી...
હેબતપુરમાં વૃદ્ધ દંપતીની હત્યા કરી ભાગી છૂટેલા ૪ લૂંટારાની ઓળખ થઈ
હેબતપુર શાંતિ પેલેસ બંગલોઝમાં રહેતા અશોકભાઈ અને પત્ની જ્યોત્સ્નાબહેનની હત્યા કરી રૂ.૨.૪૫ લાખની લૂંટ કરી ફરાર થઇ ગયેલા ૪ લૂંટારા ઓળખાઇ ગયા છે. પોલીસે...
ગોધરા પાલિકાની બેદરકારીથી જીવતી મહિલાનો મરણનો દાખલો કાઢી આપ્યો
ગોધરાના ઉત્તમ નગરમાં રહેતી મહીલા હીરાબેનનો મરણનો દાખલો તેની પાસે આવતાં તેઓ ચોંકી ઉઠયા હતા. પોતે જીવિત હોવા છતાં પાલિકાના મરણ નોધણી વિભાગે તેમના...
અમેરિકામાં રહેવા ગુજરાતી દંપત્તિ પર ત્રાટક્યા લુંટારૂ, ગોળીબારમાં પત્નીનું મોત
વિદેશમાં રહેતા ભારતીયો તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ પર જીવલેન હુમલા થવાની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી. તાજેતરમાં જ સુરતના રહેવાસી એવા...
ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ સીએમ રૂપાણીએ પત્ની સાથે અંબાજીમાં નમાવ્યું શીશ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદ્યશકિત પીઠ ધામ અંબાજીની મુલાકાત લઈ માતાજીના ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન અંજલી રૂપાણી સાથે આજે રવિવારે સવારે કર્યા હતા. મુખ્યમંત્રીએ તાજેતરની...
વિરમગામ થી લખતર થઈ સુરેન્દ્રનગર જવાના માર્ગને ચાર માર્ગીય કરાશે
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સુરેન્દ્રનગર માટે મહત્વની જાહેરાત કરી છે. જેમાં વિરમગામ થી લખતર થઈ સુરેન્દ્રનગર ના ૩૧ કિલોમીટરના માર્ગને ફોરલેન કરવાની જાહેરાત...
વડોદરા સોની પરિવાર આત્મહત્યાકાંડમાં અનેક સનસની ખુલાસા કરનારા ભાવિનનું જ મોત
વડોદરામાં સોની પરિવારના ચકચારી સામૂહિક આત્મહત્યા કેસમાં વધુ એક પરિજનનું મૃત્યુ નિપજ્યું છે. આ સાથે મૃતાંક વધીને ૫ પર પહોંચી ગયો છે. ગઈ કાલે...
ધોળકા ખાતે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રિંસહ ચુડાસમાએ લીધી કોરોના વેક્સીન
સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીએ કહેર મચાવ્યો છે અને છેલ્લા ૧૦ મહિના કોરોના મહામારી બાદ કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા કોરોના વેક્સીનની વૈજ્ઞાાનિકો અને કંપનીઓ...
ખાવાનું દેશનું અને ગાવાનું પાકિસ્તાનનું એ ક્યારેય નહિ ચલાવાય
જનઔષધિ દિન નિમિત્તે કોંગ્રેસને આડે હાથ લેતા નીતિન પટેલે કહૃાું
નાયબ મુખ્યમંત્રીએ આજે જનઔષધિ દિન નિમિત્તે કોંગ્રેસને આડે હાથ લેતા ચેતવણીના સ્વરમાં દેશ વિશે નિવેદન...