પૂજ્ય મોરારી બાપુ દ્વારા અમરકંટકમાં “માનસ અમરકંટક કથાનું ગાન થઈ રહ્યું છે. બાપુએ કથા દરમિયાન આઠમા દિવસે જાહેરાત કરી કે, ખેલાડીઓ ટોક્યો ઓલમ્પિક સુધી પહોંચે તે ઘટના જ આપણાં માટે ગૌરવરૂપ છે તેથી હાર કે જીત તે મહત્વનું નથી.
Visit Saurashtra Kranti Homepage here
પરંતુ વૈશ્ર્વિક સ્પર્ધામાં ભારતના ખેલાડીઓની સામેલગીરી તે ભારતના જન જન માટે ગૌરવ લેવા જેવી બાબત છે. બાપુએ ઉમેર્યું કે, હું આ કાર્યમાં કેવી રીતે પૂરક બની શકું અને મોરારીબાપુ કહ્યું કે મારી જાતને પ્રસન્ન કરી શકું તેવા સંકલ્પથી ભારતના ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર કુલ 127 ખેલાડીઓ અને સાથે ગયેલાં 101 પુરક સ્ટાફના વ્યક્તિઓ પણ આપણા માટે સન્માનનીય છે.
Read About Weather here
તેથી બધા મળીને કુલ 228 લોકોને વ્યાસપીઠ 25 -25 હજાર તુલસીદલ તરીકે આવતાં અઠવાડિયામાં સન્માનિત રાશિ મોકલી આપશે. આ તમામની ગણતરી કરતાં કુલ 57 લાખ રૂપિયા તુલસી પ્રસાદરૂપે વ્યાસપીઠ બધા જ ખેલાડીઓને સન્માન અર્થે મોકલશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here