Entertainment
ફેક ન્યુઝ એક્સપોઝ:દવાઓનું આ વાઈરલ લિસ્ટ કોવિડ-19થી બચવા માટે રામબાણ હોવાનો દાવો, એક્સપર્ટે કહ્યું- આ લિસ્ટને સાચું માનીને દવાઓ લેવી તે જીવલેણ સાબિત થઈ શકે છે
Saurashtra Kranti - 0
શું થઈ રહ્યું છે વાઈરલઃ સોશિયલ મીડિયા પર દવાઓનું એક લિસ્ટ વાઈરલ થઈ રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દવાઓ કોવિડ-19થી સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવનારા લોકો માટે રામબાણ છે.
અમારી ફેક્ટ ચેક ટીમના વોટ્સઅપ નંબર પર પણ ઘણા રીડર્સે આ લિસ્ટ ચકાસણી માટે મોકલ્યું છે.
સત્ય શું છે ?
દેશની ટોપ રિસર્ચ સંસ્થા ICMRની ઓફિશિયલ વેબસાઈટ પર અમને આવું કોઈ લિસ્ટ મળ્યું નથી. અમે કેન્દ્રીય...
Entertainment
એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’, આટલું બોલતાં સોમાભાઈ મોદી રડી પડ્યા
Saurashtra Kranti - 0
અમને ખબર તો હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ વડનગરમાં વડીલોની સેવા અર્થે એક વૃદ્ધાશ્રમ ચલાવે છે. આ વૃદ્ધાશ્રમની અમે મુલાકાત લીધી તો જોયું કે વડા પ્રધાનના મોટા ભાઈ હોવા છતાં સોમાભાઈ એક નાનકડા રૂમમાં એક સાદા પલંગ પર બેઠા હતા અને બાજુમાં માત્ર 4 ખુરસી હતી. તેમની સાદગી ઊડીને આંખે વળગે તેવી હતી અને સમજાયું...
Sports
માગણી:શ્રેય અગ્નિકાંડની તપાસ CBIને સોંપવા તિસ્તા શેતલવાડ અને શબનમ હાશ્મીની માંગ
Saurashtra Kranti - 0
નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવા તિસ્તા શેતલવાડ, શબનમ હાશ્મી, પ્રો. હેમંતકુમાર શાહ તથા ફાધર ફેડ્રીક પ્રકાશ સહિત 8 મૃતકોના પરિવારજનોએ માંગ કરી છે.
514 વ્યક્તિની સહીવાળા આવેદનપત્રમાં જણાવાયું છે કે, ઘટના સમયે હોસ્પિટલના સીસીટીવી કામ કરતા નહતા એટલું જ નહીં આગ બુઝાવવાના સાધનો આઈસીયુમાં હતા નહીં તેમજ સ્ટાફને પણ આગના સમયે બચાવ કામગીરીની ટ્રેનિંગ અપાઈ નહતી....
Entertainment
ખાનગીકરણ:એરપોર્ટ પછી રેલવે સ્ટેશનો પણ વેચવા કઢાયાં, દિલ્હી રેલવે સ્ટેશનની હરાજી કરાશે, અદાણી પણ રેસમાં
Saurashtra Kranti - 0
નવી દિલ્હીમાં કનોટ પેલેસસ્થિત નવી દિલ્હી રેલવે સ્ટેશન ખરીદવા અદાણીએ પણ રસ દાખવ્યો છે. રેલવેમંત્રાલયે રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (આરએલડીએ)એ હાલમાં જ નવી દિલ્હી રેલવે સ્ટેશનના ખાનગીકરણના સિલસિલામાં એક પ્રી-બીડ મીટિંગનું આયોજન કર્યું હતું, જેમાં અદાણી જૂથના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે હાલમાં જ અમદાવાદ, લખનઉ અને જયપુર સહિત દેશનાં છ એરપોર્ટનું ખાનગીકરણ કર્યું...