6 July, 2024
Home Tags General

Tag: General

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે આપ્યું રાજીનામું

0
સીએમના વિરુદ્ધ કોઈપણ પ્રકારનો અસંતોષ કે મતભેદ નથી: એમએલએ મુન્ના સિંહ ચૌહાણ ઉત્તરખંડમાં છેલ્લાં સપ્તાહથી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે, જે બાદ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રિંસહ...

ઉનાળાની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં જળસંકટની વિકટ સ્થિતિ, ૪ જિલ્લામાં ત્રાહીમામ

0
ઉનાળાની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રમાં જળસંકટની વિકટ પરિસ્થિતિ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસું સારું હોવા છતાં જળાશયોમાં પાણીનો જથ્થો તળિયે દેખાઈ રહૃાો છે....

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી૨૦ મેચ: ટિકિટ માટે મોદી સ્ટેડિયમમાં પડાપડી

0
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ થનાર ટી૨૦ મેચની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહૃાા છે. અને અમદાવાદીઓ મેચ જોવા માટે ભારે ઉત્સુક છે. અને તેઓ...

સુરતમાં એરપોર્ટના રનવે પર નડતર રૂપ મંદિરની મૂર્તિ હટાવાતા વિવાદ

0
સુરતના એરપોર્ટના રનવે પર નડતર રૂપ મંદિરની મૂર્તિ હટાવવામાં આવતા વિવાદ થયો છે. મૂર્તિને ધાર્મિક વિધિ મુજબ ખસેડવામાં ના આવતા વિવાદ થયો છે. આગામી...

વાલ્વની બીમારીથી પીડાતી માતાની સારવાર માટે ૧૨ વર્ષના પુત્રને ૧૦ હજારમાં...

0
મોડાસામાં પાપી પેટ ભરવામાં અસમર્થ પરિવાર દ્વારા બાળકનો નજીવી રકમમાં સોદો કરવાનો ૫ દિવસમાં બીજો કિસ્સો પ્રકાશમાં આવતા ગુજરાતમાં પણ ગરીબી ભરડો લઇ રહી...

એસઓપીનું પાલન નહીં કરનાર શાળા કોલેજને બંધ કરવામાં આવશે: સુરત કમિશ્ર્નર

0
સ્કૂલ-કોલેજોમાં કોરોનાની એન્ટ્રી થતાં સુરત કોર્પોરેશન હરકતમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોના કહેર વધ્યો છે. શાળા-કોલેજો સુપર સ્પ્રેડરની ભૂમિકામાં છે. સ્કૂલ-કોલેજોમાં કોરોનાની એન્ટ્રી થતાં...

જામનગરના વસઇ નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, ૫ લોકો ઈજાગ્રસ્ત

0
તાલુકાના વસઇ અને આમરા ગામ વચ્ચેના માર્ગ પર સાંજના સમયે પેસેન્જર રિક્ષા અને કાર સામસામા અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે વિદ્યાર્થી સહિત...

સુરતમાં કોરોના: ૪ લાખ લોકો ક્વોરેન્ટાઈન, રસી લીધા બાદ ૩ ઈજનેરોને...

0
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર જોવા મળી રહી છે. જો આ લહેર કાબૂમાં નહિ આવે તો કોરોનાની સુનામી આવશે. ત્યારે ગત ૨૪ કલાકમાં સુરતમાં ૧૦૦...

જીતુ સોમાનીના આક્ષેપ પર મોહન કુંડારીયાનો જવાબ, કહૃાું- તમારા આક્ષેપ તમને...

0
મોરબી ભાજપ પ્રમુખ તેમજ ત્યાંના રહેવાસી અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા ઉપર જીતુભાઈ સોમાણીએ ગઈકાલે ગંભીર આક્ષેપ કર્યો હતો અને કહૃાું હતું કે, મોહનભાઈ...

અમદાવાદમાં રાત્રે ખાણીપીણીની બજારો બંધ કરવાની વાત માત્ર અફવા: એએમસી

0
અમદાવાદમાં ગઈકાલે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સઘન ચેિંકગ હાથ ધરાયું હતું. જેમાં ખાણીપીણીની બજારો અને રેસ્ટોરન્ટમાં ચેિંકગ કરાયું હતું. જેના બાદ અમદાવાદમાં રેસ્ટોરન્ટ અને ખાણીપીણી...
error: Content is protected !!
Subscribe for notification