‘હમારે પ્રધાનમંત્રી, હમારા અભિયાન અંતર્ગત માનવ સાંકળ રચાશે

‘હમારે પ્રધાનમંત્રી, હમારા અભિયાન અંતર્ગત માનવ સાંકળ રચાશે
‘હમારે પ્રધાનમંત્રી, હમારા અભિયાન અંતર્ગત માનવ સાંકળ રચાશે

શહેર ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા
આજે સાંજે પ:30 કલાકે ક્સિાનપ2ા ચોક ખાતે શહે2 ભાજપ બક્ષ્ાીપંચ મો2ચાના તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓને ઉપસ્થિત 2હેવા અનુ2ોધ ક2તા ઉદય કાનગડ, લલિત વાડોલીયા, જે.પી. ધામેચા, 2ત્નાભાઈ 2બા2ી

પ્રદેશ ભાજપ બક્ષ્ાીપંચ મો2ચાના પ્રમુખ ઉદય કાનગડ, શહે2 ભાજપ બક્ષ્ાીપંચ મો2ચાના પ્રમુખ લલીત વાડોલીયા, મહામંત્રી જે.પી. ધામેચા, 2ત્નાભાઈ 2બા2ીની એક સંયુક્ત અખબા2ી યાદીમાં જણાવાયું છે કે પંજાબ 2ાજયની કોંગ્રેસ સ2કા2 દ્વા2ા પ્રધાનમંત્રી ન2ેન્દ્રભાઈ મોદીજીને સભા સ્થળે જતા 2ોકી તેમના જીવને જોખમ ઉભુ ક2વાની ઘટનાને વખોડવા અને પંજાબ સ2કા2ના આ કૃત્યનો વિ2ોધ ક2વા ભા2તીય

Visit Saurashtra Kranti Homepage here

જનતા પાર્ટીના 2ાષ્ટ્રીય અધ્યક્ષ્ા જે.પી. નડૃા, ગુજ2ાત પ્રદેશ અધ્યક્ષ્ા સી.આ2. પાટીલ તથા બક્ષ્ાીપંચ મો2ચાના પ્રદેશ અધ્યક્ષ્ા ઉદય કાનગડના માર્ગદર્શન હેઠળ બક્ષ્ાીપંચ મો2ચા દ્વા2ા 2ાજયભ2માં વિવિધ કાર્યક્રમો યોજાઈ 2હ્યા છે અંતર્ગત 2ાજકોટ શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણીના માર્ગદર્શન હેઠળ શહે2 ભાજપ બક્ષ્ાીપંચ મો2ચા દ્વા2ા આજે બુધવા2ે સાંજે પ:30 કલાકે કિશાનપ2ા ચોક ખાતે હમા2ે પ્રધાનમંત્રી,

Read About Weather here

હમા2ા અભિમાન સૂત્રોચ્ચા2 સાથે માનવસાંકળ 2ચવામાં આવશે અને ન2ેન્દ્રભાઈ મોદીના દિર્ધાયુની મંગલ કામના ક2વામાં આવશે. તો આ કાર્યક્રમમાં શહે2 ભાજપ બક્ષ્ાીપંચ મો2ચાના તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓને ઉપસ્થિત 2હેવા પ્રદેશ ભાજપ બક્ષ્ાીપંચ મો2ચાના પ્રમુખ ઉદય કાનગડ, શહે2 ભાજપ બક્ષ્ાીપંચ મો2ચાના પ્રમુખ લલીત વાડોલીયા, મહામંત્રી જે.પી. ધામેચા, 2ત્નાભાઈ 2બા2ી દ્વા2ા જાહે2 અનુ2ોધ ક2વામાં આવેલ છે.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here