છાસિયા, અમરાપુરા, વેલારિયામાં હજુ પણ 25 ટકાથી ઓછું રસીકરણ
રાજ્યમાં રસીકરણમાં રાજકોટ શહેર બીજા સ્થાને છે જ્યારે જિલ્લો ત્રીજા સ્થાન પર છે પરંતુ આજે પણ વીંછિયા તાલુકામાં 25 ટકાથી ઓછું વેક્સિનેશન છે.
Read National News : Click Here
Read About Weather here
આ આંકડા સામે આવતા હવે તંત્ર દ્વારા રસીકરણ અભિયાન ચલાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજે 7 વાગ્યા સુધી ગ્રામ્ય વિસ્તારમાં 16000 લોકોને રસી લગાવવામાં આવી. ગઈકાલે 20 હજાર લોકોને રસી લગાવવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના 95 ગામડામાં 100 ટકા વેક્સિનેશન થયું છે જ્યારે 372 ગામડામાં 74 થી 99 ટકા વેક્સિનેશન કરવામાં આવ્યું છે. તેમજ સૌથી ઓછું વીંછિયા તાલુકામાં 25 ટકાથી ઓછું રસીકરણ થયું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here