માતા-પિતાના દબાણથી પુત્ર એ પત્નીને છોડી
થોડા દિવસ પહેલા કરી 5 લાખ આપી છૂટાછેડા થયેલાનાં ફોટો ખૂબ વાયરલ થયા હતા.
Subscribe Saurashtra Kranti here
છોકરા-છોકરીને સાથે રહેવામાં કશો વાંધો ન હોવા છતાં છોકરાનાં માતા જોશનાબેન લાઠીયા અને પિતા દેવેન્દ્રભાઈ લાઠીયાએ તેના કરી પુત્ર પર લખાણ કરેલ કે
જો તું તારી ઘરવાળીને છૂટાછેડા નઈ આપે તો હું મરી જઈશ.
આ બંને ઉપરાંત મગનભાઈ લાઠીયા પણ આ બધામાં સામેલ હતા.
છેલ્લા ૮ મહિનાથી દીકરીને માવતર સથે સંબંધ રાખવા ન દીધો તેમજ મોબાઈલમાં વાતચીત પણ કરવાની મનાઈ કરી હતી.
દીકરીને 3 વખત તેના પિયર પણ મૂકી આવ્યા હતા,. કરી છતાં દીકરી એક ભવનાં બે ભવ ન કરવા ઈચ્છતી હતી. તેથી તે સાસરે જતા તેનો સ્વીકાર કરવાની મનાઈ કરી.
લગ્નનાં વરસપછી અમારે સંબંધ નહી જોતા એમ કરી દીકરીનો કશો વાંક ન હોવા છતાં તેણી સાથે સંબંધ તોડવા દીકરા પર પ્રેસર કરવામાં આવ્યું.
Read About Weather here
છેવટે જામનગરમાં ૨૦-૨૫ જણાને ભેગા કરી છોકરા-છોકરીને મરજી વિરુધ્ધ છૂટાછેડા કરાવવામાં આવ્યા અને 5 લાખ બંને પક્ષની મંજૂરીથી લીધા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here