રાજકોટ ક્રાઈમ બ્રાંચનાં પી.એસ.આઈ સાખડાને સુરત અને એસ.ઓ.જી નાં પી.એસ.આઈ સોનારાની અમદાવાદ ખાતે બદલી કરાઈ
ગુજરાત રાજ્યનાં પોલીસ વડા દ્વારા રાજ્યમાં ફરજ બજાવતા 22 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે.
Subscribe Saurashtra Kranti here
જેમાં રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા પી.એ.આઈ એસ.વી.સાખડાની સુરત ખાતે તથા એસ.ઓ.જી માં ફરજ બજાવતા એ.એસ.સોનારાની અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે.
ગઈકાલે પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા બિન હથિયારી પી.એસ.આઈની બદલી કરવામાં આવી છે.
જેમાં રાજકોટ શહેરમાં એસ.ઓ.જી માં ફરજ બજાવતા પી.એસ.ઈ સોનારા આતુલ શંકરલાલની અમદાવાદમાં કચ્છ પૂર્વ ગાંધીધામનાં ગઢવી જગદીશભાઈ હિંમતસિંહને
પ.રે.અમદાવાદમાં, આણંદનાં જાદવ કુલદીપસિંહ ખોડુભાની વડોદરા શહેરમાં, ગઢવી તેજેન્દ્રસિંહ રઘુવીરસિંહની રાજકોટમાં, અમદાવાદ શહેરનાં ચૌધરી શોભાબેન નરેશકુમારની અમદાવાદ ગ્રામ્યમાં, આણંદનાં ભુરા દશરથ
ભગવાનદાસની એસ.સી.આર.બી માં, સુરેન્દ્રનગરનાં ચૌહાણ ધર્મેન્દ્રસિંહ ભૂપતસિંહની ઈન્ટેલીજન્સમાં, મહેસાણાનાં દેસાઈ ઈશ્વરભાઈ રણછોડભાઈની આણંદમાં, રાજકોટ શહેરનાં
ખટાણા રાજાભાઈ લખમણભાઈની ભરૂચમાં, પોરબંદરનાં ગઢવી અલ્કેશ કુમાર નરપતદાનની ઇન્ટેલિજન્સમાં, સુરત વિભાગનાં જાડેજા ગીરીરાજસિંહ રમજુભાની ઈન્ટેલીજન્સમાં, પ.રે.અમદાવાદનાં પરમાર સુનીલકુમાર જયવીરસિંહની વલસાડમાં,
વલસાડનાં દેસાઈ આત્મારામ કરમશીની બનાસકાંઠામાં, પ.રે.વડોદરાનાં નિરંજન કેતનનંદ જયંતિલાલની આહવા-ડાંગમાં, ગીર સોમનાથનાં મંધરા સમીર
ઇશાકભાઈની જૂનાગઢમાં, અમદાવાદ શહેરનાં તડવી અશ્વિનકુમાર જોખનાભાઈની પંચ મહાલમાં, કચ્છ પૂર્વ ગાંધીધામનાં વાઘેલા હીનાબેન રણછોડભાઈની મહીસાગરમાં, અમદાવાદ શહેરનાં ગામીત અનીલકુમાર રતનજીભાઈની
સુરત શહેરમાં, રાજકોટ ક્રાઈમ બ્રાંચનાં સાખડા સામરાભાઈ વાળાભાઈની સુરત શહેરમાં, આણંદનાં ચૌધરી મિતલબેન હરસુખભાઈની ગાંધીનગરમાં રાજકોટ ગ્રામ્યનાં ઠાકોર અલ્કાબેન માનસીંગની જી.૨ શાખા (ડીજીપી કચેરી) માં તથા
Read About Weather here
આદવા ડાંગનાં ગામીત કમલાબેન રણજીતભાઈની સુરત શહેરમાં બદલી કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here