ધોરાજીનાં ઝાંઝમેર ગામે મજુરીનાં રૂપિયા માંગતા વૃધ્ધ પર હુમલો

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

ધોરાજીનાં ઝાંઝમેર ગામે વાડીએ મજુરી કામ કરવા ગયેલા વૃધ્ધે મજુરીનાં રૂપિયા માંગતા ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ વૃધ્ધને માર મારતા ફરિયાદ નોંધાઈ છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

આ અંગેની વિગત મુજબ ધોરાજીનાં ઝાંઝમેર ગામે રહેતા અતુલભાઈ વિરસંગભાઈ લખલાણી (ઉ.વ.૬૦) નામના વૃધ્ધે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગામમાં રહેતા જયસુખ કાથરોટિયા તથા તેનો પુત્ર સહિત બે શખ્સો પાસે અગાઉ તેની વાડી વાડીએ મજુરી કામે  ગયા હોય જેથી મજુરીનાં રૂપિયા માંગતા બંને પિતા-પુત્ર ઉશ્કેરાઈ જઈ વૃધ્ધને ગાળો ભાડી લોખંડનાં ઘા ઝીંકી ઈજા કરી મારમારતા ફરિયાદ નોંધાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here