દુષિત દારૂ પીવાથી 2ના મોત…!

દુષિત દારૂ થી 2ના મોત...!
દુષિત દારૂ થી 2ના મોત...!
લાહોરમાં દુષિત  શરાબ પીવાના કારણોસર  બે નાઈજિરિયાઈ  નાગરિકોના  મોત  નિપજ્યા  છે. પોલીસના  કહેવા અનુસાર  મૃતકની  ઓળખ  ઓસ્કર  સ્કારમાડુકા અને ક્લોવાવાગોના રૂપમાં  થઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

બને  બિઝનેસ  સંબંધે  થોડા સમય પહેલા  જ લાહોરમાં  રહેતા  હતા. શનિવારના રોજ તેમને  મેથનોલ મળેલ  એક દુષિત  શરાબ  પીધી હતી 

Read About Weather here

જેના કારણોસર તેમની   તબિયત ખરાબ  થવાના કારણોસર તેમને નજીકની  હોસ્પિટલમાં ખસેડવામાં  આવ્યા અને ત્યારબાદ  તે  મોતને ભેટ્યા  હોવાનું  માલુમ  પડી રહ્યું છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here