ગોંડલ પાસે અકસ્માતમાં મૃતકોનાં પરિવારોને રૂ. ૪-૪ લાખની સહાય…!

ગોંડલ પાસે અકસ્માતમાં મૃતકોનાં પરિવારોને રૂ. ૪-૪ લાખની સહાય...!
ગોંડલ પાસે અકસ્માતમાં મૃતકોનાં પરિવારોને રૂ. ૪-૪ લાખની સહાય...!

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પરિવારજનોને સંવેદના પાઠવી

રાજકોટ-ગોંડલ નેશનલ હાઈ-વે પર બીલીયાળા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં જાન ગુમાવનારા ૬ મૃતકોનાં પરિવારજનો માટે ગુજરાત સરકારે રૂ. ૪-૪ લાખની સહાય જાહેર કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

સોમવારે હાઈ-વે પર સુરતનાં પાટીદાર પરિવારને ભયંકર અકસ્માત નડ્યો હતો. જેમાં એક જ પરિવારનાં ૬ સભ્યોનાં કરૂણ મૃત્યુ થયા હતા.

Read About Weather here

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઘટના અંગે ઘેરા દુઃખ અને સંવેદના વ્યક્ત કરી. મૃતકોનાં પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. અને મૃતકોનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here