કોરોનાથી ગભરાવાની જરૂર નથી, સાવચેતી રાખવાની ખુબ જરૂર છે: મેયર
GVK દ્વારા થોડા દિવસ પહેલા 15 ધનવંતરી રથ શરૂ કરાયેલ તેમાં વિશેષ 10 રથ મળી 25 રથ કાર્યરત હતા
Subscribe Saurashtra Kranti here
મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્વરીબેન ડોડીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, શહેરમાં કોરોના વાયરસની સંક્રમણની વર્તમાન પરિસ્થિતને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત GVK દ્વારા થોડા દિવસ પહેલા 15 ધનવંતરી રથ શરૂ કરાયેલ તેમાં વિશેષ 10 રથ મળી 25 રથ કાર્યરત હતા તેમાં વિશેષ આજે 12 સાથે કુલ 37 ધનવંતરી રથ શરૂ કરાયા છે.
કોરોના પોઝિટિવ આવેલ દર્દી ઘરે સારવાર હેઠળ હોય ત્યારે તેને સંપૂર્ણ સારવાર ઘરે જ મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા સંજીવની રથ કાર્યરત છે.
Read About Weather here
જેથી ઘરની બહાર ન નીકળવા મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્વરીબેન ડોડીયાએ શહેરીજનોને અપીલ કરેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here