સિદ્ધુને મનાવવાના મૂડમાં નથી કોંગ્રેસ …!!

ઘીના ઠામમાં ઘી પડી ગયું...!
ઘીના ઠામમાં ઘી પડી ગયું...!

હાઈકમાન નવા પ્રદેશ અધ્યક્ષની તલાશ

નવજોત સિંહ સિદ્ધુએ મંગળવારે પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યું હતું. તેમણે કહૃાું હતું કે, તેઓ કોઈ પણ જાતની સમજૂતી નથી કરી શકતા.

નવજોત સિંહ સિદ્ધુના આ પગલા બાદ તેમના સમર્થનમાં અનેક સમર્થકોએ પદ છોડી દીધું હતું.રજિયા સુલ્તાનાએ મંત્રી પદ છોડ્યું તો પંજાબ કોંગ્રેસના અન્ય કેટલાક સદૃસ્યોએ પોતાના પદેથી રાજીનામુ આપી દીધું. ત્યાર બાદ કોંગ્રેસ સામે નવા પડકારો સર્જાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

મતલબ કે, નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલીઓ વધતી દે ખાઈ રહી છે. જાણવા મળ્યા મુજબ કોંગ્રેસ હાઈકમાને પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતની ચંદીગઢ મુલાકાત રદ્દ કરાવી છે.

પહેલા એવું માનવામાં આવતું હતું કે, હરીશ રાવત ચંદીગઢમાં નવજોત સિંહ સિદ્ધુને મનાવવા માટે જઈ રહૃાા છે. હાઈકમાન દ્વારા પંજાબમાં સર્જાયેલી વર્તમાન સ્થિતિને લઈ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીનો સંપૂર્ણપણે સાથ આપવામાં આવી રહૃાો છે.

Read About Weather here

તેવામાં આગામી ડગલું નવજોત સિંહ સિદ્ધુના સ્થાને નવા પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિનું છે. આ રેસમાં 2 નામ હાલ સૌથી આગળ ચાલી રહૃાા છે જેમાં કુલજીત નાગરા અને રવનીત સિંહ બીટ્ટુનો સમાવેશ થાય છે. કુલજીત હાલ કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ છે જ્યારે રવનીત લોકસભા સાંસદ છે, જે સંસદ સત્ર દરમિયાન ચર્ચામાં રહૃાા છે. (3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here