Subscribe Saurashtra Kranti here.
આક્ષેપ : મારી સુરક્ષા સંભાળતા અધિકારીને હટાવી દેવાયા છે
આજે એક ચૂંટણી રેલીમાં મમતાએ ગૃહ મંત્રી અમિત શાહ પર જ નિશાન સાધીને આક્ષેપ કર્યો હતો કે, અમિત શાહ કોલકાતામાં બેસીને બંગાળના સકારી અધિકારીઓ સામે કાવતરુ રચી રહૃાા છે.અહીંયા બિઝનેસમેનને ત્યાં દરોડા પાડવામાં આવી રહૃાા છે.એ લોકો જાણે છે કે, ગમે તે થશે મમતા બેનરજીને રોકી નહીં શકાય, અમિત શાહ શું સમજી રહૃાા છે, ચૂંટણી આયોગ કોણ ચલાવી રહૃાુ છે, શું અમિત શાહ તો ચૂંટણી પંચ નથી ચલાવી રહૃાાને ?
મમતા બેનરજીએ કહૃાુ હતુ કે, ચૂંટણી પંચના કામમાં અમિત શાહ હસ્તક્ષેપ કરી રહૃાા છે.મારી સુરક્ષા સંભાળતા અધિકારીને હટાવી દેવાયા છે.બહારના આ નેતાઓ આપત્તિ સમયે તો બંગાળમાં આવતા નથી.
તેમણે એલાન કર્યુ હતુ કે, બહારના ગુંડાઓ ચૂંટણી યોજે તે ચલાવી નહી લેવાય અને અમારા કાર્યકરો રોજ ૧૮ કલાક કામ કરીને ભાજપના લૂંટારાઓને સત્તા પર આવવા નહીં દે.
Read About Weather here
તેમણે આક્ષેપ કર્યો હતો કે, મારી હત્યા કરવા પર પણ ભાજપ જીતી નહીં શકે.ચૂંટણી સમયે ભીડ ભેગી કરવા માટે અને મત લેવા માટે ભાજપ પૈસા વહેંચી રહૃાુ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here