મહારાષ્ટ્રના રાયગઢના ખોપોલી વિસ્તારમાં એક બસ ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 25 લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે. બસમાં 40 મુસાફરો સવાર હતા. જેમાંથી અત્યાર સુધીમાં 25 લોકોને સ્થાનિક લોકોએ દોરડાની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here
અકસ્માતના સમાચાર મળતા જ બોરઘાટ પોલીસ, ખોપોલી પોલીસ અને સ્થાનિક લોકો દુર્ઘટનામાં પીડિત લોકોની મદદ માટે આવી પહોંચ્યા હતા. તમામ ઘાયલ લોકોને સારવાર માટે ખોપોલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here