કાલે અનંત-રાધીકાની રિસેપ્શન પાર્ટીમાં બિહારી વ્‍યંજનોનો રસથાળ પણ પીરસાશે…

કાલે અનંત-રાધીકાની રિસેપ્શન પાર્ટીમાં બિહારી વ્‍યંજનોનો રસથાળ પણ પીરસાશે...
કાલે અનંત-રાધીકાની રિસેપ્શન પાર્ટીમાં બિહારી વ્‍યંજનોનો રસથાળ પણ પીરસાશે...

મુકેશ અને નીતા અંબાણીના પુત્ર અનંતના લગ્નમાં દેશ-વિદેશથી મહેમાનો બીહારી વ્‍યંજનોનો સ્‍વાદ માણસે. મુંબઇમાં કાલે થનાર આશીર્વાદ પાર્ટીમાં આની જવાબદારી મોતીઝીલ નિવાસી મમતા અને પૂજા સાહુને સોંપવામાં આવી છે.

કાલે અનંત-રાધીકાની રિસેપ્શન પાર્ટીમાં બિહારી વ્‍યંજનોનો રસથાળ પણ પીરસાશે… પાર્ટી

માતા-પુત્રી મમતા અને પુજાએ ર૦૧૧માં પાટબેલી નામથી બિહારી વ્‍યંજનોનું રેસ્‍ટોરન્‍ટ ખોલ્‍યું હતું. જેના દિલ્‍હી ઉપરાંત પટનામાં બ્રાન્‍ચ પણ છે. મુકેશ અને નીતાઅ઼ે બિહારી વ્‍યંજનોનો સ્‍વાદ ચાખ્‍યા બાદ લગ્નમાં સામેલ કર્યો હતો.

કાલે અનંત-રાધીકાની રિસેપ્શન પાર્ટીમાં બિહારી વ્‍યંજનોનો રસથાળ પણ પીરસાશે… પાર્ટી

જમણવારમાં લીટરી ચોખા, બગીયા, પોસ્‍તા દાનાની રોટી, ઝમરૂઆ, કટહલ બિરયાની, પુરી-શાક વગેરે બિહારી વાનગીઓનો રસથાળ પીરસાશે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here