૭૧ લાખ પરિવારને કપાસિયા તેલ સબસિડીથી અપાશે : નીતિન પટેલ

દિનદયાળ યોજના હેઠળ જન્માષ્ટમી અને દિવાળી પર બીપીએલ પરિવારને એક-એક લિટર તેલ સબસિડીથી આપતા હતા.

હવે બીપીએલથી ઉપર જઈ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ નોંધાયેલાં પરિવારોને ૩૫ લાખ પરિવાર ઉપરાંત રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારાના ૩૬ લાખ એમ કુલ ૭૧ લાખ લોકોને એક લિટર કપાસિયાં તેલ મળશે.