સોનાક્ષી સિંહા અને ઝહીરે લગ્ન માટે 23 તારીખ જ કેમ પસંદ કરી? સામે આવ્યો ચોંકાવનાર ખુલાસો જાણો…

સોનાક્ષી સિંહા અને ઝહીરે લગ્ન માટે 23 તારીખ જ કેમ પસંદ કરી? સામે આવ્યો ચોંકાવનાર ખુલાસો જાણો...
સોનાક્ષી સિંહા અને ઝહીરે લગ્ન માટે 23 તારીખ જ કેમ પસંદ કરી? સામે આવ્યો ચોંકાવનાર ખુલાસો જાણો...

બોલિવૂડની દબંગ ગર્લ સોનાક્ષી સિંહા હવે મિસિસ ઝહીર ઈકબાલ બની ગઈ છે. અભિનેત્રીએ 23 જૂને ઝહીર ઈકબાલ સાથે કોર્ટ મેરેજ કરીને તેના સંબંધોને નવું નામ આપ્યું છે. હવે આ નવા કપલના લગ્નના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ 23 જૂનના રોજ લગ્નના બંધનમાં બંધાય ગયા છે. તો સૌ કોઈ જાણવા માંગે છે કે, આ બંન્ને સ્ટારે લગ્ન માટે 23 તારીખ જ કેમ પસંદ કરી છે, તો ચાલો જાણીએ.

સોનાક્ષી સિંહા અને ઝહીરે લગ્ન માટે 23 તારીખ જ કેમ પસંદ કરી? સામે આવ્યો ચોંકાવનાર ખુલાસો જાણો… સોનાક્ષી

બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે બોલિવુડ ફિલ્મ ડબલ XLમાં સાથે કામ કર્યું હતુ, ત્યારથી એવી પણ ચર્ચાઓ હતી કે, બંન્ને રિલેશનશીપમાં છે. પરંતુ સાચી વાત તો એ છે કે બંન્ને આ પહેલા એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અને 23 જૂને બંન્ને પતિ પત્ની બની ગયા છે.

સોનાક્ષી સિંહા અને ઝહીરે લગ્ન માટે 23 તારીખ જ કેમ પસંદ કરી? સામે આવ્યો ચોંકાવનાર ખુલાસો જાણો… સોનાક્ષી

સોનાક્ષી અને ઝહીર ઈકબાલે લગ્ન માટે 23 જૂનના રોજની તારીખ પસંદ કરી હતી કારણ કે, 7 વર્ષ પહેલા 2017માં તેની રિલેશનશીપ શરુ થઈ હતી. પહેલી જ નજરમાં બંન્ને એકબીજાને દિલ આપી બેઠા હતા.લગ્ન બાદ અભિનેત્રી સોનાક્ષીએ લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. .તેણે ફોટાની સાથે કેપ્શનમાં લખ્યું, “સાત વર્ષ પહેલા (23.06.2017) આ દિવસે અમે એકબીજાની આંખોમાં પ્રેમ જોયો અને તેને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો.

સોનાક્ષી સિંહા અને ઝહીરે લગ્ન માટે 23 તારીખ જ કેમ પસંદ કરી? સામે આવ્યો ચોંકાવનાર ખુલાસો જાણો… સોનાક્ષી

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here