બોલિવૂડ એક્ટર અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી તે ફિલ્મ સરફિરાના પ્રમોશન માટે પ્રવાસ કરી રહ્યા હતા.
છેલ્લા બે દિવસથી તેમની તબિયત સારી ન હતી.
અભિનેતા હવે અનંત અને રાધિકાના લગ્નમાં હાજરી આપી શકશે નહીં. અનંત તેને અંગત રીતે મળી અને લગ્નનું આમંત્રણ કાર્ડ આપ્યું હતું.
Visit Saurashtra Kranti E-paper here