રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ત્રીજા પીઆઇ તરીકે બી.ટી.ગોહિલની નિમણુંક

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ત્રીજા પીઆઇ તરીકે બી.ટી.ગોહિલની નિમણુંક
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ત્રીજા પીઆઇ તરીકે બી.ટી.ગોહિલની નિમણુંક
રાજકોટ શહેર પોલીસની મહત્વની ગણાતી ક્રાઇમ બ્રાન્ચમાં ત્રીજા પીઆઇ તરીકે બી.ટી. ગોહિલની નિમણુંક કરતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ. આ ઉપરાંત આર્થિક ગુના નિવારણ સેલ (EOW)ની કામગીરી પણ તેઓ સંભાળશે.

Visit Saurashtra Kranti Homepage here

હાલમાં જ પીઆઈ જે.વી.ધોળાની કચ્છ ખાતે બદલી થઈ હતી. હવે રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમમાં ત્રણ પીઆઈ વાય.બી.જાડેજા, એલ.એલ.ચાવડા અને બી.ટી.ગોહિલનો સમાવેશ થાય છે.

Read About Weather here

તહેવારો અને ત્યારબાદ ચૂંટણી નજીક આવતી હોય ત્યારે કાયદો અને વ્યવસ્થા શહેરમાં જળવાઈ રહે તેથી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here