સમાજમાં દીકરા-દીકરીના સગપણ માટે નડતી મુશ્કેલી, છુટાછેડાનું વધતું પ્રમાણ, આર્થિક સધ્ધરતા છતા આપઘાતના વધતા બનાવો જેવી સમસ્યાઓના નિરાકરણ માટે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા ચિંતન શિબિર યોજવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, રાજયકક્ષાના મંત્રી બ્રીજેશભાઇ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, બીન અનામત નિગમના ચેરમેન હંસરાજભાઇ ગજેરા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, ધારાસભ્યો, કોર્પોરેટરો અને આગેવાનો તેમજ દાતાઓ જીવનભાઇ ગોવાણી, ભુપેશભાઇ ગોવાણી, વિપુલભાઇ ઠેસીયા, કિરીટભાઇ સુરેજા, અરવિંદભાઇ પાણ, શિવલાલભાઇ આદ્રોજા, કાંતિભાઇ માકડીયા, બીપીનભાઇ હદવાણી, કિરણભાઇ ગેલેકસી, મનસુખભાઇ કાલરીયા, સામજીભાઇ સબરસ, પાટીદાર શ્રેષ્ઠીઓ મૌલેશભાઇ ઉકાણી, વલ્લભભાઇ કટારીયા, સ્મિતભાઇ કનેરીયા, જગદીશભાઇ કોટડીયા, પરસોતમભાઇ કમણી,
Read About Weather here
વિજયાબેન ગોવાણી, જયાબેન કાલરીયા, શોભનાબેન પાણ, રસીલાબેન માકડીયા, હર્ષાબેન ગોવાણી, સંસ્થાના મુકેશભાઇ મેરજા, ગીતાબેન પટેલ, વિભાબેન મેરજા, નાથાભાઇ કાલરીયા, વિનુભાઇ રાદડીયા, જી. બી. પટેલ, બાબુભાઇ પલસાણા, કૌશિકભાઇ રાદડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સામાજીક પ્રશ્ર્નો માટે મનોમંથન કરી તેના તારણો પણ રજુ કરાયા હતા. લગ્ન માટે કુંડળી કે ગ્રહો મેળવવાની પરંપરાને તિલાંજલી આપવા તેમજ શિક્ષણ મેળવવા અને વ્યસન મુકત થવાના પ્રેરક નિરધારો આ ચિંતન શિબિરમાં કરાયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here