જસદણમાં સમશાન ગોળાઈથી લાતીપ્લોટ ગોખલાણારોડ અને લોહીયાનગરને જોડતા બેઠાં પુલ પર હવે આગામી દિવસોમાં એક નવા પુલનું નિર્માણ થશે જે અંગે પીજીવીસીએલના નડતરરૂપ થાંભલા નીકળતાં ટૂંક સમયમાં આ કાર્યવાહી થશે
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here
જસદણમાં હાલ પ્રથમ નાગરિક અને નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલીયાની અધ્યક્ષા હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તાઓ બની રહ્યાં છે જેથી જનતામાં અપાર ખુશી જોવા મળી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here