ઉના તાલુકાના ભાચા ગામમાં તોકતે વાવાઝોડું ફૂંકાયું હતું, તેના સાત મહીના પુરાં થયાં છતાં આજે પણ ગામના લોકો સહાયની રાહ જોઈ રહ્યા છે. ઉના તાલુકાના ભાચા ગામમાં રહેતા બાલુભાઇ ભોજાભાઇ પરમાર ના મકાન ઉપર વીજપોલ પડ્યો છે.
Read Local News / Articles : Saurashtra , Gujarat
ત્યારે ગીર ગઢડાના તાલુકાના ધોકડવા ગામે પીજીવીસીએલમાં રજૂઆત કરી છે તોય છતાં મકાન ઉપરથી વીજ પોલ હટાવવામાં નથી આવ્યો. આજે ભાચા ગામનો ગરીબ વ્યક્તિને તોકતે વાવાઝોડું ફૂંકાયું હતું. ત્યારે સરકારે સહાય જાહેર કરી હતી, પણ આજ સુધી સહાય મળી નથી.
Read About Weather here
ભાચા ગામમાં પ્રાપ્ત વિગત જાણવા મળી છે કે, જેને મકાન પડી ગયા છે તેને સહાય નથી મળી અને જેને મકાન નથી પડ્યા તેને 95 હજાર રૂપિયા મળી ગયા છે. સરકાર કોઈ ધ્યાન દેતી નથી એવું જોવા મળ્યું છે.(1.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here