લાહોરમાં દુષિત શરાબ પીવાના કારણોસર બે નાઈજિરિયાઈ નાગરિકોના મોત નિપજ્યા છે. પોલીસના કહેવા અનુસાર મૃતકની ઓળખ ઓસ્કર સ્કારમાડુકા અને ક્લોવાવાગોના રૂપમાં થઇ છે.
Visit Saurashtra Kranti Homepage here
બને બિઝનેસ સંબંધે થોડા સમય પહેલા જ લાહોરમાં રહેતા હતા. શનિવારના રોજ તેમને મેથનોલ મળેલ એક દુષિત શરાબ પીધી હતી
Read About Weather here
જેના કારણોસર તેમની તબિયત ખરાબ થવાના કારણોસર તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને ત્યારબાદ તે મોતને ભેટ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here