આગામી બે દિવસમાં વાયુ પ્રદુષણ અનેક ગણું વધવાની આશંકા
દિલ્હીમાં પ્રદુષણની સ્થિતિ વધુ ભયાનક સ્તરે પહોંચી છે. દિલ્હીના આકાશ પર ઘુમ્મ્સનું આવરણ પથરાયું છે. તેના લીધે આખો દિવસ વાતાવરણમાં પ્રદુષણ રહ્યું અને વિઝિબિલિટી પણ ઝીરો રહી.
Visit Saurashtra Kranti Homepage here
બીજી બાજુ હવાની ગુણવતા અત્યંત ખરાબ શ્રેણીમાં છે. દિલ્હીમાં આગલા 2 દિવસ વાયુ પ્રદુષણ અનેક ગણું વધવાની આશંકા છે. દેશની રાજધાની દિલ્હી પર એક વાર ફરી શ્વાસનું સંકટ તોડાઈ રહ્યું છે.
દિલ્હીમાં આગલા 2 દિવસે વાયુ પ્રદૂષણ અનેક ગણું વધવાની આશંકા છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે દિલ્હીમાં એર લોકની સ્થિતિ રહેવાની છે. વિશેષજ્ઞો તરફથી લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.
વિજ્ઞાન તથા પર્યાવરણ કેન્દ્ર (સીએસઈ)એ કહ્યું કે ઝાકળ એક સાર્વજનિક સ્વાસ્થ્ય ઈમરજન્સી સ્થિતિ છે. સીએસઈની કાર્યકારી નિર્દેશક (અનુસંધાન) અનુમિતા રોયચૌધરીએ કહ્યું કે
આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે તે મોર્ચા પર તત્કાલ કાર્યવાહીની જરુર છે. જેનાથી પ્રદૂષણ વધારે ફેલાય છે. જેમ કે વાહનોથી કેટલાક ઉદ્યોગોથી, પરાળી (ઠુઠા) સળગાવવાથી ત્યારે ભવન નિર્માણ,
સડક જેવા ધૂળ ફેલાવનારા સ્ત્રોતો પર તત્કાલ કાર્યવાહી કરવાની જરૂર છે. સીએસઈએ કહ્યું કે, દિલ્હી એનસીઆરમાં હાજર કેર આવનારા 2-3 દિવસ સુધી ચાલુ રહી શકે છે.
રાજધાનીનું પ્રદૂષણ સ્તર ફરી એક વાર ગંભીર સ્તર પર પહોંચી ગયું છે. પ્રદૂષણ સ્તર 411 પર પહોંચી ગયું છે. એનસીઆર અને ઉત્ત્મર ભારતના અનેક વિસ્તારોની સ્થિતિ રાજધાનીથી ખરાબ રહી.
Read About Weather here
આગ્રા અને બાગપતમાં એકયૂઆઈ 437, બલ્લભગઢમાં 431, ભિવાડીમાં 410 , બુલંદશહેરમાં 447, ફરીદાબાદ 412, ફિરોઝાબાદમાં 415, ગાજિયાબાદમાં 461, ગ્રેટર નોઈડામાં 417, હાપુડમાં 427 , હિસારમાં 422, નોઈડામાં 434 અને વૃંદાવન 458 પર રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here