શુકલતીર્થ ગામના બસ સ્ટેન્ડ નજીક ‘આપ’ની જનસંવેદના મુલાકાત

શુકલતીર્થ ગામના બસ સ્ટેન્ડ નજીક 'આપ'ની જનસંવેદના મુલાકાત
શુકલતીર્થ ગામના બસ સ્ટેન્ડ નજીક 'આપ'ની જનસંવેદના મુલાકાત

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ડંકો વાગી ચૂક્યો છે અને આમ આદમી પાર્ટી પણ 2022ની ચૂંટણીને લઇ જન સંવેદના મુલાકાત યાત્રા સાથે ગુજરાતના 450થી વધુ સ્થળોની મુલાકાત લઇ ભરૂચના શુકલતીર્થ ગામના બસ સ્ટેન્ડ નજીક આવી પહોંચ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ત્યાં કોરોના કાળમાં મૃત્યુ પામેલા મૃતકોની માહિતી તેઓના સ્વજનો પાસેથી મેળવી હતી અને શુકલતીર્થ પાસે બસ સ્ટેન્ડ નજીક સભા સંબોધી હતી. જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Read About Weather here

આમ આદમી પાર્ટીની જન સંવેદના મુલાકાત યાત્રા આગળ ધપી હતી જે ભરૂચ આવી પહોંચી હતી.(4.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here