22 July, 2024
Home Tags SURENDRANAGAR

Tag: SURENDRANAGAR

સુરેન્દ્રનગર:કમોસમી વરસાદના કારણે અગરીયાઓની હાલત કફોડી,મહેનત પર પાણી ફરી વળ્યું

0
કચ્છના નાના રણમાં કમોસમી વરસાદ બાદ નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓ પાયમાલ બની ગયા હતા. જેમાં ખારાગોઢાના રણમા દેગામ સહકારી, સવલાસ સહકારી, હિંમતપુરા સહકારી, અંબિકા...

સુરેન્દ્રનગર : વઢવાણ પાસે આઇશર અને કારનાં અકસ્માતમાં ચારના મોત

0
સુરેન્દ્રનગર જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું ખાસ કરીને વઢવાણ લખતર હાઇવે ઉપર વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે...

સુરેન્દ્રનગર : દસાડા-જૈનાબાદ હાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત,4 લોકોના...

0
સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ હાઈવે પર આજે સવારે કાર અને ટ્રેલર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માત બાદ કાર સીધી ખેતરમાં...

સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં સર્જાઈ સમસ્યા:સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલ રામ ભરોસે

0
છેલ્લા છ દિવસથી સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ના મુખ્ય દ્વાર ઉપર પણ સિક્યુરિટી નથી જેને લઈને રખડતા ઢોર અને અન્ય રાત્રી દરમિયાન નશાહીત હાલતમાં ગાંધી...

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના ખેડૂતે વનરજસિંહે ઓર્ગેનિક ડ્રેગન ફ્રુટનું વાવેતર કરી મબલખ ઉત્પાદન...

0
હાલ રાજ્યમાં ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યાં છે સાથે સરકાર પણ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ આગળ આવવા માટે સૂચનો કરે છે સાથે ખેડૂતોને માર્ગદર્શન...

સુરેન્દ્રનગર જીલ્લામાં 22 દિવસમાં હત્યાના છ બનાવ : જીલ્લામાં પોલીસ વડા તરીકે...

0
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ સતત ખાડે થઈ જઈ રહી છે ત્યારે તાજેતરમાં આઇપીએસ કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે જે અંતર્ગત...

ઝાલાવાડના વરસાદમાં છેલ્લા પ વર્ષમાં સીઝનનો સૌથી વધુ 67.36 ટકા વરસાદ...

0
ઝાલાવાડમાં સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત ધીમી હોય છે. જયારે ભાદરવા માસમાં જાણે ભાદરવો ભરપુર થાય તેેમ તે સમયે વરસાદ વરસે છે. પરંતુ આ વર્ષે...

ભાતીગળ તરણેતરિયા મેળાનો આજથી આરંભ…

0
તરણેતર મેળાની ઓળખ ભાતીગળ છત્રી: ઝાલાવાડના પાંચાળ પંથકમાં આજથી તા. 30 ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર દરમિયાન 4 દિવસ મેળો યોજાશે મેળા દરમિયાન  વિવિધ ગ્રામીણ ઓલિમ્પિક હરીફાઈ ...

ભરતીમાં છબરડા કરીને પાસ થનારા 5 શખ્સોના રિમાન્ડની તજવીજ

0
સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડ ખાતે છેલ્લા અનેક દિવસથી પોલીસ અને પીએસઆઇ માટેની શારીરિક કસોટી ની પરીક્ષા યોજવામાં આવી રહી છે તેવા સંજોગોમાં અનેક ઉમેદવારો એ...

અમદાવાદથી રાજકોટ સર્વે કરવા જતી ઇન્કમટેક્ષની ટીમનો અકસ્માત

0
કાર ચાલકે સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા વૃક્ષ સાથે અથડાઈ: 6 મહિલા સહિત 11ને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા રાજકોટમાં આજે વહેલી સવારથી ઈન્કમટેક્ષથી ટીમો દ્વારા સર્વે...
error: Content is protected !!
Subscribe for notification