17 June, 2024
Home Tags SUICIDE

Tag: SUICIDE

બે પાક્કી બહેનપણીએ જીવન ટુંકાવ્યું…

0
ખંજુરના કારખાનામાં સગીરા- પરિણીતા વચ્ચે પાકી મિત્રતા બંધાઈ ; સગીરાની અંતિમવિધિમાં ગયા બાદ આઘાતમાં પરિણીતાએ પણ ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો ; આપઘાતનું કારણ...

પુત્રીના પ્રેમલગ્નથી લાગી આવતાં જીવન ટૂંકાવ્યાં

0
કોઈમ્બતુર:  તામિલનાડુમાં બનેલી ઘટનામાં માતાપિતાએ દીકરીની તેના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ્દની વિરુદ્ધમાં હતા, પરંતુ દીકરી એકની બે ના થઈ અને આખરે માતા-પિતાએ જીવન ટૂંકાવી દીધું છે. ઘટનાની મળતી વિગતો પ્રમાણે ૬૫ વર્ષના પતિ અને તેમના ૫૫ વર્ષના પત્નીએ કોઈમ્બતુરમાં પતાના ઘરમાં જ આવેશમાં આવીને જીવન ટૂંકાવી દીધું હતું.  ત્રિપુર જિલ્લાના અવિનાશી પાસે આવેલા કુન્નાથુરમાં અંતિમ પગલું ભર્યું હતું. શનિવારે બનેલી ઘટનામાં ૨૨ વર્ષની વૃદ્ધ દંપત્તીની  દીકરી પોતાના બોયફ્રેન્ડ સાથે પ્રેમ બાદ લગ્ન કરી લીધા હોવાનું જાણીને શનિવારે અંતિમ પગલું ભર્યું હતું. Read Saurashtra Kranti E-Paper : Click Here કુન્નાથુર પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે, ૨૨ વર્ષની જનાની કોઈમ્બતુરમાં ફિઝિયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને તે કુન્નાથુરના સંપથ નામના યુવકના પ્રેમમાં હતી. દીકરીના પ્રેમ પ્રકરણ વિશે માતા-પિતાને જાણ થતાં તેમણે આ બાબત સામે વાંધો ઉઠાવ્યો હતો, આ પછી તેમણે દીકરીને આ બધી બાબતોમાં પડ્યા વગર ભણવામાં ધ્યાન રાખવાની સલાહ આપી હતી.                                               ૨ સપ્ટેમ્બરના રોજ જનાની કૉલેજ માટે ઘરેથી નીકળી હતી અને એ પછી તે પોતાના પ્રેમી સંપથ સાથે મંદિરમાં માતા-પિતાને જાણ કર્યા વગર જ લગ્ન કરી લીધા હતા. આ પછી જનાનીએ પોતાના લગ્નના ફોટો તેના પિતાને શનિવારે સાંજે વોટ્સએપ પર મોકલ્યા હતા. બોરવેલની રિંગ બનાવવાનું કામ કરતા પોન્નુસામી અને તેમના પત્ની સુમથીએ આ ફોટો જોયા બાદ દુઃખી થઈને રાત્રે અંતિમ પગલું ભરી લીધું હતું. Read About Weather here

શું સ્યૂસાઇડ એ જ અંતિમ ઉપાય ?

0
સંતાનોની ફી ભરવાના રૂપિયા ન હોવાથી યુવાને ફાંસો ખાધો પોલીસને આપઘાત કરતા પૂર્વે કારખાનેદારે લખેલી હૃદયદ્રાવક સ્યૂસાઇડ નોટ મળી હતી લોકડાઉનમાં પોતાનું...

ફિલ્મ અભિનેત્રીએ ફિનાઇલ પીને કરી આત્મહત્યા કરવાની કોશિશ!

0
૨૮ માર્ચે નાગાર્જુન અને અભિનેત્રી ચૈત્રા (ચૈત્ર કોટૂર) નો ફોટો સામે આવ્યો હતો Subscribe Saurashtra Kranti here કન્નડ ફિલ્મ ઉદ્યોગની અભિનેત્રી અને કન્નડ બિગ બોસના સ્પર્ધક...

વ્યાજખોરોના ત્રાસથી બિલ્ડરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

0
Subscribe Saurashtra Kranti here વ્યાજખોરોએ અવારનવાર ધમકીઓ આપી દાણીલીમડા વિસ્તરમાં બે વ્યાજખોરોએ એક બિલ્ડરની મિલકતો પચાવી પાડી હતી અને અવારનવાર ફોન ઉપર વધુ રૂપિયા માંગી તેને...

પરમબીર સિંહે મોહન ડેલકર આત્મહત્યા કેસને લઈને પત્રમાં લખ્યું કે…

0
Subscribe Saurashtra Kranti here. સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસમાં દેશમુખે દબાણ કર્યું હોવાનો પરમબીર સિંહનો આરોપ મોહન ડેલકર આત્મહત્યા મહારાષ્ટ્રમાં એન્ટિલિયાની બહાર જિલેટિનની સ્ટિક મળી આવ્યાનો કેસ...

અમદાવાદમાં આપઘાતનો વિચાર કરતી યુવતીની વ્હારે આવી 181 હેલ્પલાઇન

0
Subscribe Saurashtra Kranti here. યુવતીને તેના પતિ મારફતે બાળકીનો જન્મ થયો હતો જે હાલમાં ૬ મહિનાની છે. મૂળ ઉત્તરપ્રદેશની અને અમદાવાદ નજીક આવેલા ચાંગોદર વિસ્તારમાં રહેતી...

રાજકોટમાં પતિના વિરહમાં પત્નીએ પણ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવતા ખળભળાટ

0
Subscribe Saurashtra Kranti here. રાજકોટ શહેરમાં વધુ એક પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને ફિનાઈલ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે રાજકોટ શહેરમાં પતિના વિરહમાં પત્ની પણ ગળાફાંસો...

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા બે માસમાં ૫૦થી વધુ લોકોએ આપઘાત કર્યા

0
Subscribe Saurashtra Kranti here. અમદાવાદ આપઘાત અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા બે મહિનામાં ૫૦થી વધુ લોકોએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. બુધવારે પૂર્વ વિસ્તારમાં ચાર લોકોએ આપઘાત...

સાવલીના પીલોલ ગામે પ્રેમી પંખીડાઓએ કર્યો આપઘાત (30)

0
Subscribe Saurashtra Kranti here. સાવલી પોલીસે બન્ને મૃતદેહોનો કબજો લીધો સાવલી તાલુકાના પીલોલ ગામે બે પ્રેમી પંખીડાઓએ ગામની સીમમાં લીમડાના ઝાડ પર લટકીને દોરડા વડે ફાંસો...
error: Content is protected !!
Subscribe for notification