3 July, 2024
Home Tags MANAVADAR

Tag: MANAVADAR

માણાવદરના સાહસિક યુવા દંપતીએ લેહ લદાખની સફર બુલેટ બાઈક પર સૌથી...

0
માણાવદરના નામાંકિત વકીલ અને માણાવદર બાર એસોસિયેશનના પ્રમુખ ગોપાલભાઈ એલ. ઝાલાવાડીયાના પુત્ર મનદીપભાઈ ઝાલાવાડીયા અને તેમના ધર્મપત્ની ગોપીબેને તાજેતરમાં જ લેહ- લદાખમાં આવેલ વિશ્વના...

માણાવદરમાં વર્ષો જૂની ટ્રાફિક સમસ્યા હલ થતા પી.એસ.આઇ. ચેતક બારોટનું કરાયું જાહેર...

0
માણાવદરમાં નવા પીએસઆઇ તરીકે ચેતક બારોટની નિમણૂક થતા લોકોએ તેમને ટ્રાફિક સમસ્યા બાબતે રજૂઆત કરતા આ અધિકારીએ તાકીદથી પોલીસ સ્ટેશનથી લઈને પોસ્ટ ઓફિસ સુધી...

માણાવદર શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો દંડાયા

0
માણાવદર, તા.2: રેન્જ આઇ.જી નિલેશ જાજડિયાની સૂચનાથી અને જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ઠકરારના આદેશ અનુસાર માણાવદર પીએસઆઇ ચેતક બારોટ...

માણાવદરના નાંદરખા ગામમાં ગંદકી ફેલાવતા લોકો સામે સરપંચની રજૂઆત

0
માણાવદર પોલીસ, મામલતદાર, જિલ્લા કલેકટર, આરોગ્ય શાખા, ધારાસભ્ય ચાવડાને લેખિત ફરિયાદ માણાવદર તાલુકાના નાંદરખા ગામમાં અમુક શખ્સો દ્વારા માનવસર્જિત ગંદકી ફેલાવતા ગામના સરપંચ કે.ડી.લાડાણી દ્વારા...

રોડ-રસ્તાના કામોમાં ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થયાની ટી.પી ચેરમેનની ફરિયાદ

0
માણાવદરમાં રોડ-રસ્તાના કામોમાં ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ જૂનાગઢથી ગાંધીનગર સુધી થઇ છે. ભાજપ શાસિત પાલિકાનાં ટી.પી ચેરમેન ભાવનાબેન કાલરીયાએ મુખ્યમંત્રી, કેબીનેટ મીનીસ્ટર, કલેકટર...

માણાવદર: સિનેમા ચોકમાં ધૂળના ઢગલા

0
તંત્ર દ્વારા ધૂળના ઢગલા ક્યારે ઉપડાવાશે? માણાવદર પાલિકામાં છાશવારે ફરિયાદો ઉઠી રહી છે. સિનેમા ચોકમાં છેલ્લા અનેક દિવસો પહેલા પાણીની પાઈપલાઈન રીપેરીંગ કરવાના બહાને ખોદકામ...

માણાવદરમાં 8 ઇંચ વરસાદથી જળ બંબાકાર, અનેક રસ્તાઓ બંધ

0
માણાવદર તાલુકામાં સવારથી જ ઝંઝાવાતી અતિ ભારે વરસાદથી શરૂઆત થઇ હતી. સમગ્ર તાલુકામાં 6 થી 8 ઇંચ થી વધુ અનરાધારે વરસાદના પગલે સમગ્ર પંથક...

ભાલેચડા મહંત મૃત્યુનું કારણ અકબંધ

0
પી.એમ રીપોર્ટ આવ્યા બાદ પોલીસ તપાસનો ધમધમાટ શરુ થશે માણાવદર તાલુકાનાં ભાલેચડા બાલા હનુમાન મંદિરે ગત સોમવારે મંદિર સામેથી જ ચેકડેમ જગ્યામાંથી મૃતદેહ મળેલ. જેથી...

વસીમ રિઝવીએ કરેલ નિવેદનનો માણાવદર મુસ્લિમ સમાજે વિરોધ કર્યો

0
Subscribe Saurashtra Kranti here મુસ્લીમ સમાજની ધાર્મિક લાગણી દૃુભાયેલ છે : માણાવદર માણવદરમાં મુસ્લીમ સમાજ દ્વારા "પવિત્ર કુરાન શરીફ" ની આયતો અંગે અયોગ્ય ટીપ્પણી કરનાર સામે...

માણાવદર તાલુકા કોંગ્રેસ દ્વારા લોકપ્રશ્ર્નો માટે ગામે-ગામ કમિટી બનાવવાનો નિર્ણય (5)

0
Subscribe Saurashtra Kranti here. માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ લાડાણી બાટવા હાઈ-વે પર વૃંદાવન રિસોર્ટમાં મીટિંગ યોજાઈ માણાવદર તાલુકા કોંગ્રેસ કાર્યકરોની તાલુકા પંચાયતમાં જીતેલા તથા હારેલા ઉમેદવારો...
error: Content is protected !!
Subscribe for notification